________________
( ૧૯૯ ) અથશ્રી યાદશતિથીનું ચૈત્યવદન.
માગશર સુદ ચૈદતિર્થ, સરંભવ જિનના જન્મ પાષ વદી ચાદસ દિને, શીતલ કેવલ સમ્ર પાષ સુદી ચદસ વલી, અભિનંદનને નાણુ । જનમ ફાગણ વદ ચઢશે, વાસુપૂજ્ય પ્રમાણ વઇશાખ વદ ચઉદસ લિયે, દીક્ષા અનંતનાથ । કેવલી પણ તેહીજ દિને, ચઉદમા જિન જગનાથ વઈશાખ વદ ચદસ દિને, જનમ્યા ૐશું જિનેશ જેઠ વદ ચઉદસ વ્રત લિયે, સાલમા શાંતિ જિનેશ અષાઢ સુદની ચદસે, વાસુપૂજ્ય શિવ પામ્યા । કલ્યાણક ચઉદસ દિને, ખસા સિતેર કામ્યા એમ ચદસ આરાધતાં એ, ચદસ પૂર્વ ભણે જેહુ । દાન દયા સૈાભાગ્યથી, મુકિત વિમલ લહે તેહુ
અથશ્રી પુર્ણિમાતિથીનુ' ચૈત્યવંદન.
પૂર્ણીમાતિથી સેવિયે, ચકલા જયવંત પોષ સુદિ પુનમ દિન, ધનાથને નાણુ । ચતિશુદ્ઘની પુનમે, છઠ્ઠા જિનને નાણ શ્રાવણ સુદ પુનમ દિને, ચવિયા સુરત જિણંદ ।
સે। સુદ પૂનમ ચવ્યા, શ્રીનેમિનાથ મુદ્રિ આણંદ દાયક જિહાં થયા, દે ઢસા કલ્યાક એમ કલ્યાણક તિથિ સેવતાં, સર્વથી પામે એમ પુનમ તિથિને પુજતાં એ, આરાધક જનવૃંદા દાનયા સૈાભાગ્યથી, મુકિત વિમલ સુખ કદ
. ૧
All 20
॥ ૩
# ૪ t
um
u s u
is t
u ?
แ 3 แ
૪
૫.૫