________________
પ
(૧૩) ફાગણ સુદ બીજે વલી, શ્રીઅરનાથ તે ચવિધા વૈશાખ વદ બીજે દિને, શીતલ જિન શિવ ગવિયા. શ્રાવણ સુદ બીજી તિથીયે, ચવિયા સુમતિ જિમુંદા કલ્યાણક જિનવર તણા, ગણિયા પૂર્વ મુણિંદ રાવને દૂર કરે, જેથી કારજ સિદ્ધ સિભાગ્ય પદથી મુનિવર, મુકિતવિમલ પદ સિદ્ધ.
છે ૪ :
૧i
છે ૨
અથ ત્રીજ તીથીનું ચિત્યવંદન કાર્તિક સુદિ ત્રીજે થયા, કેવલી સુવિધિ નાથા માહા સુદ ત્રીજે જિનવરા, જનમ્યા વિમલનાથ. ધર્મનાથ પણ તે દિને, જનમ લિયે નગહેતા સર્વ જલ પરિહરિ, ભવી પ્રણને શુભ ચિત્તચિતર સુદ ત્રીજે ભલા, પામ્યા કેવલ નાણુ ,
જુનાથ જિન સપજ્યા, સત્તરમા જિનભાણુ. શ્રાવણ વદ બીજે વર્યા, શિવ કમલા ગુણ ગેહા શ્રેયાંસ જિન અગ્યારમા, કરી કરમને છે. ત્રણ તત્વ આરાધતાંએ, થાયે ભવિ મન ધારા દાન દયા સોભાગ્યથી, મુક્તિ વિમલપદ સાર
_
૩ ૫.
.
૧
જ
,
*
અથ ચતુર્થીતિથીનું ચિત્યવંદન. વિમલજિણસર તે દિને, લિયે સંજમભારે મહાસુદ ચોથને સેવીયે, ચઉથ તિથિ મહાર ફાગુણ સુદ ચઉથે વલી, ચવિયા મલિ જિણ. ચિતરવદી ચઊથે થયુ, ચવન તે પાછણું. . તેહજ તિથીએ પામીયા, કેવલજ્ઞાન ઉદાર ! પાર્શ્વજિનેશ તેવામાં વામાનંદન સાર. ' છે વિશાખ સુદ ચઉથ ચવ્યા, અભિનંદન સ્વામી અષાઢ વદી ચઉ ચવ્યા, આદિશ્વર ગુણ ધામી.
૨
?