________________
(૧૮૭) સિદ્ધ થયા એ તીરથે, અનંત અતીકેડ લાલ. વળી હશે ઇણે ગીરિવરે રે, કર્મ બંધન સવિ તો લાલ. શ્રી માલા
એ ગિરિના ગુણ છે ઘણા, કહેતાં નાવે પાર લાલ. નિમલ તન મને સેવતારે ઉતારે ભવપાર લાલ. શ્રીપ્ર સંવત અઢાર સત્યાશીનારે, ચિતરવદ શુભ બીજે લાલ. બુધવારે.ગિરિરાજનારે, ગુણ ગાયા મન રીઝે લાલાશ્રીટ ૮ જે ભવિયણ ગિરિરાયનરે, ભક્તિ કરે શુચિ ભાવે લાલ. ' શ્રી ગુરૂ પુણ્ય પ્રતાપથી, છતનિશાન વજાવે લાલ ા શ્રી દે છે
અથ શ્રી શત્રુંજ્યગિરિસ્તવન. મનના મરથ સવિફલ્યાએ સિધ્યા વિંછીત કાજ પુજો ગિરિરાજનેએ પ્રાએ એ તીરથ શાતાએ ભવજલ તરવા જહાજ પુજે છે મણિમાણેક મુમતાલેએ રજત કનકના કુલ પુજો' '' કેશર ચંદન ઘસી ઘણએ બીજી વસ્તુ અમૂલ પુજે રે છે અંગે દાખીએ આઠમે અંગે ભાખ ૫૦ સારાવલીપઈને વર્ણએ એ આગમની શાખ પૂજે૩ વિમલ કરે ભવિ લેકને એ તેણે વિમલાચલ જાણ પુજો, શુકરાજથી વિસ્તર્યો એ શત્રુજ્ય ગુણ ખાણ પુજે છે ૪ પુંડરીક ગણધરથી થયે એ પુંડરીક ગિરિ સુખધામ છે. ' સુરનરકૃત એમ જાણીએ ઉત્તમ એકવીસ નામ જોઇ છે ૫ છે એ ગિરિવરના ગુણ ઘણુએ નાણીયે નવિ કહેવાય પુજો - જાણે પણ નવિ કહી શકે એ મૂકગુમને ખ્યામાં જોવા ૬: ગિરિવર ફર્શને નવિ કર્યોએ તેહ રહ્યો ગર્ભવાસ જેઠ : " . નમન દર્શન કરીએ પુરેમની આશા પુત્ર ૭ આજ મહદય મેં લાહો એ પાયે અમેદ રસાલ પુજો - મણિઉદ્યોતગિરિ સેવતાં એ ઘર ઘરસંગલમાલ પુજે ૮iઇતિ