________________
(૧૩૭) આદિજિનેસરે અશ્ચિત કેશર તાહરી પ્રભુને, મૂરત છે મહાર હૈ
છે અચલી નાભિરાયા કુલ ચંદલ પ્રભુ, મરૂદેવમાતે મહાર હે; ઉપગારી શિર સેહરો પ્રભુ, સકલ જતુ હિતકાર હે આદિકરા આશકરી અલગ થકી પ્રભુ, ચરણે આવ્યે હું સ્વામ હે; ' તારક બિરૂદ તાહરૂં પ્રભુત્વ, નિસુણે ઠામ ઉઠામ હે અદિવાડા માગ્યાવિણ ઉો માતને પ્રભુ, આખું કેવલનાણુ હે; મહારી વેલા તુમે રહ્યા પ્રભુત્વ, એહશું ચતુરસુજાણ હો આદિ૦૪ હારે તે સરિખું સહુ પ્રભુત્ર, કુણરાજા કણક હે , જેવો તે જુગ તું નહી પ્રભુ, દાતા દીયે નિસંક હો આદિવાપા પાપી પરિગ્રહ પ્રાણીયા પ્રભુત્વ, ઉતારે ભવપાર છે; કીડી ઉપર કટક કીશું ? પ્ર૦, શું કહીયે વારેવાર હે આદિવા ખિજમતમાં ખામી ઘણું પ્રભુત્વ, દુષ્કર તાહરી આણ હે; નિસ્તરીએ તુજ નામથી પ્રભુ, અવર નહી વિના હાઆદિપાછા દુજો હોયત દાખવે પ્રભુ, કીજે તેહ પ્રમાણુ હે; લલચાયે લલચું નહી પ્રભુ, એવડી શી ખાંચાતાણહે આદિ.૮ ખલકમાંહે બોલતા પ્રભુ, ચઢીઓ ચિંતામણ હાથ હે; અક્ષયસુખ આપ્યા વિના પ્રભુત્વ, ચરણ ન છોડે નાથ હો આદિવાલા દાસ ચાકર હું તાહરી પ્રભુ, અવર ન ચાહું સેવ હે; દિલધર દલમાંહે રાખીયે પ્રભુ, તું હીજ મારે દેવહે આદિoutવાદ શ્રીવીર કહે એ જિનવાંદતા પ્રભુ, સારે વછીત કાજ હા આરાધે આપસમ કરે પ્રભુ, વિશુદ્ધ એ જિનરાજ હે આદિવાલા
અથ શ્રીહષભદેવજિન સ્તવન - ભવિ તુહે વદરે ભદેવ જિર્ણદા, સિદ્ધાલબણુ શુદ્ધ સ્વરૂપી દાયક પરમાનદા ભ૦ ૫ ૧. tm ચાર નિક્ષેપા પ્રભુજી કેરા નામ સ્થાપના વારું, દ્રવ્યભાવ ચિત્તમાંહિ રાખે ભાષા અનુગ દારૂં છે ભર છે કે જે શ્રીઠાણગસૂત્રમાં જે જે ચારસર્યો નિરધારી,