________________
(૧૩પ )
નામિવિનમિ બાહુબલ ભલારે મન ગણધર પગલા સારરે દુ:ખ૦ ચંદસયા બાવન હીરે મન, શ્રીકુંડરીક ગણધારે દુ:ખ૦ પા મેરૂગરિની સ્થાપનારે મને ફરતી દેહરી હારે દુઃખ૦ બિંબ ઘણા શ્રીસિદ્ધાચલેરે મન- પૂજી પામો ભવપાર દુ:ખદા મુલકથિી બાહરેરે મનક બે દીસે દેહરા સારરે દુ:ખ૦ અદબદ અદભુત મોટકારે મન પાંચ પાંડવ મહારે દુખાકા સવાસોમજીને દેહરેરે મન, મુખ ફરતી જુહારરે દુઃખ શેખ શાંતિ જીરે મન છીપા વસહી ચિત્ત ધારે દુ:ખવ૮ સૂર્યકુંડાદિક કુંડ ઘણુરેમન૦ ઉલખા ઝેલ ભલા નીરે દુખ૦ સિદ્ધશિલા સિદ્ધવડ ભરે મન૦ લહીયે ભવજલ તીરરે દુ:ખા
વીશ જિનની પાદુકારે માનવ આશપૂર પાગે સારરે દુ:ખ૦ પાલીતાણે આદીનાથનુંરે મન દર્શન કરે સુખકારણે દુ:ખ ૧e તીર્થયાત્રા જેણે નવિ કરીરે મન, વ્રતપશ્ચખાણ નવિ કીધરે દુ:ખ૦ અનુભવજ્ઞાન ચિત્તમાંહે નહીરે મન તે કિમ પામે સિદ્ધરે દુ:ખાવા પુણ્યાનુબંધી પુણ્યથીરે મન યાત્રા કરી શ્રીકારરે દુ:ખ૦. સંવત અદારએકે હીરે મન- પિષ સુદીમાં સારરે દુ:ખાવા ભાવનગર ઘોધે ભલીરે મન- ખંભાયત યાત્રા સારે દુ:ખ૦ અદ્ધિકીર્તિ અમૃતલહેરે મન જિનનામેજયકારરે દુ:ખાવાતિ
અથ શ્રીષભદેવજિન સ્તવન, રાગ-વાલા રંભા સરીખું મારું અગાંગણુંરે વહાલા શરદપુનમની
રાત અલબેલા આને મહારે આંગણે લેલએ દેશી. પ્રભુ સિદ્ધાચલગિરી મંડBરે લેલ પ્રભુજી સકલ તીર્થ શણગાર
અલબેલા આને મહારે મંદિરે પ્રભુ ભવભય ભાવટ ભંજરે લોલ પ્રભુનાભિ નરદ મલ્હાર
અ૦ આ૦ કે ૧ પ્ર. સર્વાર્થસિદ્ધથી થવીરે લેલ પ્ર૭ મરૂદેવી ઉયરે હંસ અ આ૦ પ્ર૦આવીને તિહાં ઉપરે લેલ પ્રવધ ઇફ્તાગને વંશ અ.આ.રા. પ્રવિણ લેહામણે લેલ પ૦ પ્રણય ધનુષ્યની કાય આ.આ.
૧ પાંચસો ધનુષનું શરીર ,