________________
અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન. થાં પરવારી સાહિબા, કાબલી ભતજા–એ દેશી. શાંતિજીનેશ્વર તાહરી, મૂરતિ અતિ મીઠી; જગપરખી જતાં થકા, એહવી નવિ દીઠી છે શાંe ૧. સહજ સલુણ શાંતિજ, વિનતડી અવધારે બાંહ્યગ્રહીને બાપજી, ભવદુત્તર તારે ઇ શાહ | ૨ | આઠ પહેર અદેસડી, ધ્યાને તાહરૂ મનમાં ક્ષણ એક દીલથી ન વિસરે, જીવ જયાં લગી તનમાં, શું સાહિબ સેવક મુખે, કહાવે કે તુ; થલએકમાં કહી નવિ સર્ક, વીતક દુખ જે તું છે શo .૪૫ તારી જાણપણું તણી, વાત ભલી અસમાન; જાણું છું વિમલે દિલેભરી, દેશે વિંછિત દાન ! શ૦ છે. ૫.
અથ શ્રી કુંથુનાથ જિન સ્તવન.
હાલ ગુણવંતાજી-એ શી કુંથુજિનેશ્વર વિનતી, મુજ મનનીઝક. * વિનતી કરું વારંવાર, સુણે ભવભવનીજી ૧ . ઘણુ પુન્ય તુમહુ પામી, સુખ દાતાજી; મુખ પંકજ દીદાર, થઈ મન શાતાજી , ૨ . ' મે નિશ્ચય એની તું ધર્યો ચિત્ત હખે છે; '' નાણું લઈ જેમ કેઈ ખરે નિજ પરખેજ ૩ | કંચન કસવ ચાટતાં, ખરું ખોટું;. તિમ તુહિજ મુજસ્વામિ, મહાતમ મેટુંછ છેજો પ્રેમધરીને નિરખીયે, સુણ સ્વામિજી; મીઠી મહેર કરી રે, નવનિધી પામીજી છે એ છે
૧ સેનું ૨ કસોટો--