________________
(૧૦૮) અથ શ્રીશીતળનાથ જિન સ્તવન, હે મતવાલે સાજનાએ દેશી,
-
શીતળ જિનવર સ્વામિ હો જાઉ તુજ બલિહારીરે ગર્ભથકી નિજ તાતની, તેતે વેદના તાપ નિવારી શીતળenu મીઠી વાણી તાહરી જાણે, શત સુધાસ ધારે પરમત મીઠા બોલના, એ આગલે શા ત સ ચારારે શીતળછારા પેખી વદત નયણાં કરે, જેમ દન ચંદ થશરે ! કહેતા કહીને દાખવું, ઈ ભે સાહિબ મારે છે શીતળવાયા જાણ આગળ કહે યેિ, નહીં જસાત અજાણી કાલક વિચારણા, ધારક કેવળ નાણીરે છે શીતળ૦ કે ૪ .. અજ્ઞાની જ્ઞાની તણે લેખ મનમાં આવે છે દાનદયા કરી આપ્યો, વિમલ અને સુખ ઝાઝરે છે શીતળ૦ ૪i
અથશ્રીશ્રેયાંસનાથ જિન સ્તવન. કાગળીઓ કિરતાર ભણી શીપરે લખુએ દેશી. શ્રી મેયાંસછ જિનવર સાંભળજી, એક મારી અરદાસ; ઈણભવે જગામાં કે દીઠો નહિર, તુમ સમ લીલવિલાસ શ્રી તુ નીરાગ રાગધરે નહિઝ, ભુજમન ગ અલંગ સંગ ભળે જે બેહને એકઠાજી, તે મને ઉપજે રગ છે શીe ારા સદસે પણ પરઠ સુણવવા, ન ભલે વચ્ચે દલાલ) અંતરજામી જઈ અલગ રહ્યાજી, ભિલવાને જ જાલ શ્રીe a કાલાવાલા નિત્ય પ્રભુ આગલે, કરતા જાણો આ૫,
જે પિતાના કરીને થાપશે, મટશે સર્વ સંતાપ છે શ્રી ૪ • વિમલ મને વરસીદાન દીજતાંજી, પાતી ન પડે ભાગ તુજ લતથી હવે તે પામશુછ મીઠી સુખની જાગ છીપા