________________
(૧૧) તુજ દરસનથી તે થયે, વળી ધરણેક સિરદારે પાસ ૩ ભાભા પાડામાં ભ, શ્રીપાસ જિનેસર ભાભારે જે પ્રભુની સેવા કરે, તે પામે શિવસુખ લાભેરે છે પાસ છે જો તુજનામે સંકટ ટલે, વળી નાસે ભવભવ પાપો; અવિચલદ્ધિ કીર્તિ ઘણી, તે પ્રભુજી મુજને આપરાપાસ,પતિ,
અથશ્રી મહાવીર જિન સ્તવન. વીરજિસર વદીએ, જેણે કીધે ત૫ ઉદારો એક છમાસી પૂરે કરે, બીજે, પચે દાડ ઉણ કરોરે શ્રીવાળા નવ માસી આદરી, વળી ત્રણમાસી બે વાર બે માસી તપ છ કર્યા, અહીમાસી બે તસ સાથે વીરગારા બાર તે ભાચખમણ કર્યા, વળી દાઢમાસી બે વાર બોતેર પાસખમણું કર્યા, અમ બાર વિચારો રે માં વીર૭ ફા બસે નેઉ ગુણ છત્રીશ, છ કર્યા ઘણું સારે , ભદ્રને મહા ભદ્રાદિક, પ્રતિમા ત્રણ પ્રધાનેરે ને વીર૦ ૪ બાર વરસ છદ્મસ્થપણે ઉપરે સાડા છ ભારે ત્રણસે મેઉ ગુણ પંચાસ પારણાં, બાકી ઉપવાસે રે વીરાપા વૈશાખ સુદી દશમી દિને, પામ્યા કેવળજ્ઞાને રે; ભવિક જીવ પ્રતે બુઝવ્યા, જિણે લીધા મુગતિના રાજેરે વીરા . વિરતણું ગુણ ગાવતાં, ઘરે હોઈ મંગલમાલેરે, આ રદ્ધિ કીત્તિ તે નિત લહે, જમનામ જપ્યાં જે સારો વરાછા