________________
( ૯૩ )
અથશ્રી ધર્મનાથ જિન સ્તવન
રંગીલે તમા—એ દેશી.
ધર્મ જિનેશ્વર પદરમાં, અવધારો અરદાસ સઁગીલે આતમા । રારણાર્થિ હું આવી, રાખ્યા ચરણે દાસ ॥ રંગીલે ॥ ૧ ॥ ક્રોધ પાવક ઉંડે થકે, ખેલે પુન્યનું ખેત્ત | ૨૦ |
માન ભતગજ જે ચઢયા, તેહુને કીધા દુખ સંકેત ॥ ૨૦ ॥ ૨ ॥ માયા સાપણ જે ડસી, તે નગણે મિત્ત અમિત્તે ॥ ૨૦ ॥ લાભ પિશાચે જે અસ્યા, તે નિશદીન ચાહે ચિત્ત ॥ ૨૦ ।। ૩ ।। ક્ષમા માય આર્જવ ગુણે, સતેષ સુભટ કરો હાથ 11 ૨૦ || ક્રોધાદિક ચાર નવિ રહે, સિંહનાદે ગજ સાથે || ૨૦ || ૪ || ધિ સેરે ધનાને, ન્યાયૈ સેવ જમ ન્યાય 11 ૨૦ ! ઋદ્ધિ કીર્ત્તિ અનતી આપા, જિમ અમૃત પદ મુજ થાય પર શાષા
અથશ્રી શાંતિનાથ જિન સ્તવન અરે ૭ ની – એ શો.
જરે મારે શાંતિ તેિસર દેવ, અરજ સુણેા પ્રભુ માહરી જીરેજી । જીરે મારે ભવમાં ભમતા સાર, સેવા પામી તાહરી ॥ જીરે॥૧॥ છરે મારે માતુ સાર હું તેહ, હરિહર દિઠા લાયને ૫ જી ॥ જીરે ભારે દીઠા લાગ્યા રંગ, તુમ્હે ઉપર એકે મને ! જી૦ ૫ ૨ । જીરે ભારે જીમ પચિ મન ધામ, સીતાનુ મન રામસુ ! જી૦ ॥ જીરે ભારે વિષયીને મન કામ, લેાભીનું ચિત્ત નામનું પછગાગા ઈરે મારે એવા પ્રભુ શું રંગ, તે તુમ્હે કૃપા થકી ૫ ૭૦ ॥ જીરે ભારે ભવ નિવેદ અત્યંત, નિત્ય જ્ઞાન દિશા થકી ાજીરાજ્જા છર મારે શાંતિ કરો શાંતિનાથ, શાંતિતણા અથી સડી ાછના છઠ્ઠું મારે ઋદ્ધિ કીર્ત્તિ તમ પાસ, અમૃતપદ આપે। વહીાજીનાપા
૧ ણ માગનાર.