________________
II
(૩૪૮) જિનજન્મકલ્યાણક મહેછવે ૧દભુવન ઉત, નારકી થાવર પ્રમુખ સુખીયા સકલમલ હેત; દુ:ખ દુરિત ઈતિ સમત સઘળે જિનરાજ જન્મપ્રતાપ, તિણે હેતે શાંતિકુમાર ઠવીઉં નામ ઈતિ આલાપ. એમ શાંતિજિનને કલશ ભણતાં હેએ મંગલમાળ, કલયાણકમલાલિ કરતાં લહીએ લીલ વિશાલ; જિનશાત્ર કરિયે સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, શ્રીગાનવિમલસૂફીંદ જપે શ્રી શાંતિજિન જ્યકાર, ॥ इति श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमल.
રિજિત શ્રીરાન્તિનાનિના સંપૂર્ણ
TI
॥ अथ श्रीपार्श्वनाथ जिनकलशो लिख्यते ॥
શ્રીપાનાથ અનાથને નાથ શિવપુરને સાથ સકલમંગલમહાનિલય ત્રિભુવનતિલકસમાન કામિતપૂરણે સંકટચૂરણે દુરિતવિહડણે ત્રિભુવનજનમનરજણે શ્રીશ્રીથે ભણપાનાથજિનજન્માભિષેકકલશમ.
ઢાળ ૧ લી. સુખદાયક કાશીદશ દીપે, ભરતભસણગાર; તિહાં વણારસી વરનામ નયરી, ઉદ્ધિને નહિ પાર અવતરી અલકા એહ માનું, ભૂતલે જયકાર; સુરલેકની પેરે લેક થોકે, વસે સુગુણ દાતાર
રા તિહાં રાયરા મુકુટમણિસમ, અશ્વસેનનરીં; તસ નેહખાણું નામ રાણું, વામાદેવીનંદ દશમે ભવે દેવલેકે દશમે, ત્યાંથી ચવિયા દેવ; વદી ચેાથે ચિત્રતણું જાણે, નિજથિતિ સ્વયમેવ
૧ ચૌદરાજક. ૨ આ શ્રી પાર્શ્વનાથજીના કલશની જીર્ણપ્રત શ્રીતારંગગિરિતીર્થની પાસે આવેલ પ્રાચીન વડનગરમાં રહેલ શ્રીમત્તપાગચ્છભૂષણ-વિમલશાખીય શ્રીમત્પન્યાસપ્રતાપવિમલગણિશિષ્યવિદ્યાસિદ્ધશાસનેતકશ્રીમત્પન્યાસહેમવિમલગણિના જ્ઞાનભંડારમાંથી મળેલ છે તે એકજ જુની પ્રતના અનુસારે સુધારીને આ છપાવેલ છે. ૩ ભારતક્ષેત્રની ભૂમી.