________________
(૩૩૬) * અથ શ્રીદવાળીપર્વનું સ્તવન, (રાગ કેદાર–હરિ વિણ મેરલી કોણ વજા હરિ,
' ઓર અનેક વજાવત મુરલી–એ દેશી.) પ્રભુ વિણ વાણી કેણ સુણાવે . પ્રભુ ! એ આંચલી II જબ વીર ગએ શિવમંદિર અબ મેરા સંશય કેણ મિટાવામા કહે ગૌતમ ગણહર તમહર એ જિનવરદિનકર જાવે રે જાવે પ્રગામi કુમતિઉલક કુતીર્થક નાર તિગતિગાટ તસ થાવે રે ભાવે પ્રવા તુમ વિણચાવિહસંઘકમલવન વિકસિત કેણ કરાવેરે કરાવે પ્રારા બસાથ લઇ કર્યું ન ચલે, ચિત્ત અપરાધ ધરાવેરે ઘરેવે પ્રશા ઇયું પરભાવ વિચારી અપને, ભાવ સભાવમાં લાવેરે લાવે પ્રવાડા વીરવીર લવતાં વીર અક્ષર અંતરતિમિર હરાવેરે હરાવે પ્રારા વિભૂતિ અનુભવ અનુભૂતિ, જ્ઞાનવિમલગુણ પાવે પાવે પ્રશા સાલસુરાસુર હરખિત હેવત જૂહાર કરણ આવે આવે પ્રાપ
અથ શ્રી પદ્મનાભજિન સ્તવન. (૧) માહરા મનડામાંહિ વિસરે રે પ્રથમ જિમુંદા એ આંકણી | વિનતડી એ મનમાં અવધારજે, હું છું તુમ પયાવા મામાશા આગામિવીશીયે થાયે, પદ્મનાભજિણચંદા મારા નયરશતકારે અપસમુચી, ભદ્રાદેવીનદા
||મારા સિંહલાંછન વરચનવાનેસગકરતનુ ગત૮દા વીરજિનેશ્વર પદકજ સેવા, કરતા નવનવ છા જિનપદ બાંધ્યું ને ખાયક સાધ્યું, શ્રેણિક નામે નરિદા માવાદા વિમલવાહન દેવસેન પદ્મનાભ, નામ ત્રણ સુખકદા મારા૭l તિહાં સેવકને સુપરે સંભાયે, અરજ કરૂં મતિમા અમારા જ્ઞાનવિમલપ્રભુથી સવિ લહિયે, અવિચલ શિવસુખદા માવાલા
માવાયા
* અનાગતચઉવીશીના પ્રથમ તીર્થકર ૧ સાત હાથ પ્રમાણે શરીર.