________________
(૩૮) ધરીય ઉછરંગ વરકનુબંદરથકી આવીયા અતિઘણે લાભ જાણી; સૂરત શહેરમાં મહેર કરી મુજ દિયે જ્ઞાનવિમલદિગુણરયણ સ્વામી; રણમીયે પ્રહસને પ્રેમ આણી ઘણે સેવ કરે એહની ભવિક
પ્રાણી . પૂર દાળ
અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. * [વોરિ દીલદમ સાફર ચરણાબે–એ દેશી.] શરણબે મેરે દિલમેં કૃપાકર સાંઈ સરણ સાઈ; જગત ઉદ્ધરના વિનતિ વાત કહું તુમ સુણિએ.
| મેં પાયે તુમ ચરણ બે મેરેવાલા ધરણીધર તુમ આગળ આયે, બેઠો હું દિલ ધરણા છે; તારા અવાર ન કઈ પેખે, ભવજલપાર ઉતરના બે મેરેગારા વરણાવરણ ન કેઇ લાગત, કાળ અનંતે ફરણ બે; આ સંસારમેં એહી દીસે, જન્મ જરો ને ભરણા બે મેવાડા ભરણા પિષણ વિષયકવાયકી, તિણે પ્રભુનામ ન સરણું બે જે દિન જાવત વહેર ન આવત, ભર્યું ગિરિકા નિઝરણા મેરેગાઝા ભરણા પાપકરી એ પિંક, વિણ તૃપતિ રહે નિરણા બે . તરણા તો એક તાહરે ધ્યાને, મહપતિ શું લરણા બે મેરે પાપા હરણા કે દુ:ખ દરિસે કર્મકી કેડિ નિઝરણા બે ... કિરણ સાનવિમલપ્રભુકેરી, દધિપાર ઉતરણું બે - રેવાદા
અથ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજિન સ્તવન,
[તાપી નાહ્યાનું પુણ્ય –એ દેશી.] એહિજ ઉત્તમ કામ, બીજું મુને કાંઈ ન ગમે; સુકૃત કમાઈ ફલપત પાઈ પામું પ્રભુનું નામ : બીજુગાર ધન ૫ખવાડે ધન તે દહાડે, ધન તે ઘડી લય જામ બીજુગા. સાર સંસારમેં અહીજ જાણું, જે જપિયે જિનનામ બીજુવારા ધન તે જગામાગરથરપટ્ટણ, પુરસંબધન : ઠામ બીજુબા તેહિજ ભુવન વિમાન અમાન ગુણ, જિહાં હેય જિણ- ૧ આ પાર્શ્વનાથસ્વામિની મૂર્તિ કંગુબંદરથી સુરત શહેરમાં આવેલી તેનું આ સ્તવન, ૨ પ્રભાતે. ૩ ધરણીધર ઇત્યપિ. ૪ ગ્રામાકપટુન વિગેરે,