________________
(૩૦) અણપરિણિતનું બિરૂદ ધરાવે, રાજુલકંત કહાવે પ્રભુકાર શમરસગુણને સિંધુ કહાવે, દુશમન ફેજ ગમાવે પ્રભુટાકા અકલઅરૂપ લિખે નવિ જાવે, સવિ જીવે દિલમાં ત્યારે પ્રભુટાકા શ્યામવરણ પણ ઉજવલ ધ્યાવે, સકલસુરાસુર ગાવે પ્રભુત્રાપા જ્ઞાનવિમલપ્રભુ હૈ લખ લીલા લય વિના કાઉન પાવે પ્રભુદા
અથ શ્રીમનમેહનપાર્શ્વનાથજિન સ્તવન
(રાગ બગાલી) પાસ પરમપ્રભુ મહિમભંડાર, નિર્દેતુક કરતા ઉપકાર;
સાહિબ સેવિયે હરે મનમેહન પાસજી સેવિયે સાવાલા દીઠા રે મીઠા અમૃતપહિ, સુંદરવર દેહરાસરમાંહિ;
ધ્યાયારે દિલ દેરાસરમાંહિ સારા અદભુત સુખદાર દીદાર, નિરખત સફળ થશે અવતાર સાગા 31 પૂરવ પુણ્યપસાથે આજ, પામ્યો ભદધિતરવા ઝાઝ સાગાકા તુઝ આણાથી નહીં ભયભીતિ, એહીજ છે મુઝ પરમપ્રતીતિ
સારામ
પરદલ જી એહ તુઝ સાહજ, કમલાપતિ કરે કામકાજ
Hસાદા તિમ મહાદિક પરદલ અસમાન, છતી સહુ તુમ ધ્યાન નિદાન
સામાણી
કાહાટક જરાનિર્બળપ્રાણુ, તુઝનમણે થયું કે યુવાન સાહાટ તિમ તુઝ લયજલ ઇટણ નીર, અક્ષય અજર હોય એહ શરીર
Jસાવાલા
જ્ઞાનવિમલપ્રભુ સુનજરે હેય, ગંજી ન શકે દુશ્મન કેય સાવવા
પસારવાર
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. સાંભળ સહીયર વાતડી, મીઠડાપે અતિમીડીજે; જગજીવન જિનરાજની, મેં સૂરતિ નયણે દીઠી શાંતિસુધારસર્યું ભર્ય, નિરૂપમનયનકચેલાજે; * ૧ સમુદ્ર. ૨ કૃષ્ણવાસુદેવ. ૩ કારણ. વાસુદેવનું સૈન્ય.
૪ ફણ