________________
(308)
જગજીવન જગનાયક બેહત, પરખદા બાર સમેતહે મુજ્ઞાનીજા અમૃત જનપરે ન્યુતિપ્રકાશક, મુદૃશસુરાગજનને હે
સુજ્ઞાની મણિમયક ચનરજતવિરાજિત, કાંતિ ત્રિગઢમઢસેતહે "સુજ્ઞાની॥૬॥ જ્ઞાનવિમલગુણરત્નમહોદધિ, ઉલ્લસત હુબહુ હેતહે "સુજ્ઞાની૭૫
અથ શ્રીસાધારણજિન સ્તવન,
( સામીડા મુજને શેત્રુજે લઇ ચાલ—એ દેશી. ) પ્રભુજી મુજને ચિત્તમાંહી અવધાર રે (૨) પ્રભુજી હાં હાં રે સાહિમજી મુજને ચિત્તમાંહી અવધાર | એ ચલી વિલખ કિસ્સા છે. અનંતશક્તિને, માંહી મહી મુજને તાર રે
॥ સા ॥૩॥ એ નિરાભી દાસ છે રે આપણા, સય'મુખે એમ કહી ભાખેરે; માહુરેરે એક તુદ્ધિ પણ તુજને, મુજ સરખા કે લાખ રે |
॥ સા૦ ॥૨॥
પ્રભુદરસણ અનુભવ અમૃતરસ આતમ અનિશ ચાખી રે; એહુ મધુર આગે અધિક ન કાંઇ દ્રાખ સાખ સુધા સાખી રે | || સા॰ ||૩||
ક્રુટિન ક્રમના મર્મથી તાયા, સહજે મુગુણ નરનારી રે; અમ સરીખા કહેા કેમ વિસાર્યા, કીધા ન ભવને પારરે સાગી૪ મહેર ન કહેતે મૈત્રી ન રહે નહિં અનાભાગ આચાર રે; દોષ અમારા ચિત્ત વિસાયા, તુમે તા નિકારણ ઉપકારરે ।।સા૦ાષા ત્રિકરણ યોગે ત્રિગુણ અભેદે, તુમ આણા જિહાં હાય રે; જ્ઞાનવિમલ ગુણ ઊદય અહેાનિશ, અંતરભાવ ન કાય રે ।।સા॥૬॥
અથ શ્રીસાધારણજિન સ્તવન. ( રાગ સામેરી. )
લીના રે મન દુભિ હરિકે, દુ‘દુભિકે ધ્વનિ સુણી પાવન ભએ માહમિથ્યાત સમ દુરિકે ॥ લીને ॥૧॥
ચિહું દિશ ચાર ઉદાર સહાવત, સહસ યાજનક -
ધ્વજ હાકરકે ॥ લીના૦ ॥૨॥