________________
(૧૭૧)
ગુણખાણી સુહઝાણુ વિણપાણે અનિદાન મા.. વીરપણું ઇમ દાન તપ બહુપેરે લહી રે, ધ્યાએ ધૃતિ ધરીને ધર્મ શુકલ બેહુ ધ્યાન માત્ર માત્ર ૧ ૩ ૫ અપ્રમત્તાદિકગુણઠાણુકવરઐરાવણ ચઢી રે, ખેતીમદ્વઅરજવ મુત્તિ ચઉચઉ ભેદ માટે સેલવાયા દુરિત પલાયા એહથી રે, વિવિધઉત્તરગુણપ્રહરણ મૂકી કીધે છે. માટે તે માટે છે તીખી તરવારધારે પંડિતવીર્યની રે, લે તપતેજે બલવીરજને પક્ષ માટે આતમભાવ સુદર્શન દર્શનચકથી રે, હણિયા અંતરરિપુ ( રહ્યા પરતક્ષ માત્ર માત્ર ૫ | જ્ઞાને અજ્ઞાન “નિરાચ્યું તે ગયું રે, શ્રદ્ધાચરણે કરી કાઢયે મહતણે સમુદાય માટે ગુણશ્રેણિ ગુણસંક્રમણે અવર નિરાસીયા રે, કાંટે કાંટે કાઢીને એવો લોકતણે છે ન્યાય માટે મેગા ૬ સહજ ઉદાસભાવસેનાની મુખ્યતા રે, તિશું રતિ અરતિ પ્રમુખ કર્યો અરિ જેર માત્ર બદયદીરણસત્તાભાવ અનાદિથી રે, ક્ષેપવીયા ક્ષયભાવે કર્મતણું સવિ શેર મા II માટે || ૭ | બાહા અભિંતર દુશ્મન દુરે દફે થયા રે, પ્રગટયો પરમાનંદ અનુભવ લીલવિલાસ મારા આતમ પરમાતમરૂપી અસંગગુણે કરી રે, નવનવથી ત્યારે મારે એહ પ્રકાશ માટે માત્ર ૮ , ભાવે ઈમ ચઉવિધ અવિતથા ભાવથી રે, ધાર્યો મહાવીરપણને ધ સ્વભાવ માત્ર જ્ઞાનવિમલ ગુણ ચઢતી કળા રે, દીપે દિન દિન અધિકે જગમાં સુજસ જમાવ મારુ ગામેગા લા
૧ શુભધ્યાની. ૨ ચઉવિહારત્યાગપણે ને નિયાણારહિત. ૩ ક્ષમા (ક્રોધરહિતતા) ૧, માનત્યાગ ૨, કપટરહિતપણું, મુક્તિ (નિર્લોભ). ૪ ક્રોધ, માન, માયા ને લેભ એ ચાર કષાય ને અનંતાનુબંધિયાદિ ચાર કરાય સાથે મેળવતાં આરો; સોળ ભેદ કષાયના થાય. પ કહાવું.