________________
(૧૭) "શ્રીજ્ઞાનવિમલસૂરિચરિત્રરાસ
oooo
કુહા. પ્રણમી થભણ પાસ છે, જે પ્રભુ ત્રિભુવનભાણ સરસતી સામિણી ચિત્ત ધરી, ગાઉ ગુનિર્વાણ ગ૭પતિ મેરે મન વયે, એસવશ સિણગાર ભિન્નમાલ નરિ થયે, શ્રીગુરૂને અવતાર મરા શ્રીગાનવિમલસૂરીશ્વરના જન્મથી પવિત્ર થયેલ ભિન્નમાલ
નગરના મેલાણને કે. કયાંથી. કયાંસુધી.
સર્વકોશ. ધાનેરાથી ભિન્નમાલ ધાનેરાથી
સાચોર ધાનેરાથી
પાહુણપુર ધાનેરાથી
થરાદ સાચારથી
ભિન્નમાલ સાચારથી
થરાદ સાચારથી
પાલહણપરા સારથી
ધાનેર ભિન્નમાલથી પાલણપુર ભિન્નમાલથી થરાદથી પાલણપુર
૨૫ થરાદથી
- ડીસા * શ્રીમત્તપાગચ્છ વિમલશાખીય શ્રીનાનવિમલસૂરીશ્વરચરિત્રના રાસની આ જીર્ણ ત્રણ પાનાની પ્રત, રાજનગરસ્થ શ્રીમત્પન્યાસજી ગુલાબવિજયછગણિવર્યના જ્ઞાનભંડારમાંથી તેઓશ્રીએ પોતે પ્રયાસ કરી કાઢી આપેલ તેથી તેઓના આભારસહિત સ્વીકારી તે એકજ છર્ણપ્રતના અનુસાર તે પ્રતની ભાષા પ્રમાણે આ રાસ છપાવેલ છે.
૧ આ કેશની સંખ્યા મારવા દેશ તરફની જાણવી અર્થાત ગુજરાતી બે ગાઉને એક કેસ ગણવા. કેઈક જમ્યાએ ગુજરાતના ત્રણ ગાઉ પણ મારવાડશમાં કેશ કહે છે
થરાદ