________________
(૧૬) "સહજભાવસુધારસ સેચનવૃષ્ટિથી, ત્રિવિધતાપને નાશ હવે રે જોવે રે ત્રિભુવન ભાવ સભાવથી રે.
N૧૨ | જ્ઞાનવિમલગુણગણમણિહણ ભૂધરા, જયજય તુ ભગવાનનાયકરે, હાયક રે અક્ષય અનંતસુખને સદા રે.
૧૩ |
અથ શ્રીમહાવીરજિન સ્તવન રાગ-છ જી રે કેડરમલ્લ છ–એ દેશી. અપચ્છર સવિ ગાવે મિલી રે, ધન્ય ધન્ય ત્રિશલાને નંદ.
મહાવીરજિન જી. જિણે જ મેહનસિક
મહાવીરજિન જી. દયા કન્યા દુશ્મન
મહાવીરજિન જી. કીધા કમતિનિકંદ.
મહાવીરજિન જી. પામ્યા પામ્યા પરમાણંદ, મહાવીરજિન છે ૧ | આંકણી | અપ્રમત્તગુણ કુંજર ચઢી રે, ધર્મ ધરી સમસેર મહાર ચારે અનંતાનુબંધીયા રે, પહેલાં કીધાં જેર મહા૨ / વિકરૂપે મિથ્થા હરે માય મા સબલ મહવાસ મહાર અસંયમ, અસિદ્ધ એ ત્રિદોષને શેષનાશ કીધે, વળી રેષ તેષને શેષ જેણે કીધો પાપપુષ્ટિ, પુણ્યતુષ્ટિ ઉભયનાશ ઈત્યાદિ ત્રિવિધ વીરતા છે. ૧૧
૧ સહજસ્વભાવ પરમચૈત્રી પરમકરૂણારૂપ સુધારસવૃષ્ટિ–અમૃતને વર્ષણ-સીંચવે કરી વિવિધલેકને–ત્રિવિધતાપનો નાશ થાય, મિથ્યાત્વ અને વિરતિ કષાય તાપ અથવા જન્મ જરા મરણ તાપ તેહનો નાશ થાય, વળી સ્વર્ગ-મર્ય–પાતાળના એકેક ભાવ પદાર્થને સહજસ્વભાવથી ઉન્માદ નાશ દ્રવ્યપણે જોવે. ૧૨ - ૨ વિમલ એવા જ્ઞાનગુણના ગણ-સમુદાય ત૫ જે મણિરત્ન તેહના ભૂધર–પર્વ તરોહણાચળ સમાન છે, (આ સ્તવનકર્તાએ પિતાનું નામ “જ્ઞાનવિમલ” એ પ્રમાણે સૂચવ્યું છે.) એવા લાગવાન શ્રી મહાવીરસ્વામિ ! જગતનાયક' શાસનનાયક ! જ્ઞાનવંત જયવંતા વર્તે છે, એવા શ્રી વીરભુ! દેણહાર દાયક છે, અક્ષયક્ષાવિકભાવે થયા જે અનંતસુખ સકલકર્મનાક્ષથી, તેહના સદા નિરંતર આપસ્વરૂપે ભક્તા છે. એવા શ્રીવીસ્પ્રભુ ! જયવંત વ. ૧૩
૩ હાથી. - ૨૨