________________
(૧૩૨) ત્રિભવનનાયક વાંછિતદાયક, અવિનાશી અરિહારે.
I સુણે વિનતિ મેરી શા અરજ સુણજે નેહ ધરીજે દાસને બાહ્ય ગ્રહીએ રે સુવા: આશ્રિત આપ સમેડિ કીજે એ માટે જસ લીજે રે સુવારા સાયિકદર્શન શાનાદિક ગુણ, તેહને અનત ખજાન રે સુવા . જગ જાણે ને હું પણ જાણું, શું કહીયે તે છાને રે I સુપર તેમાંહિ એક ગુણ દયતા, ખેટ કહો કિસી થાય રે સુવા, પ્રસન્ન થઈને જેહને રે આયા, કહીયે તેહ ઉપાય રે સુવા
રયણાયર એક ગુણ દીયતે, હાનિ નહિ તસ થાય રે Hસુગા, લકતણી તેણે આપદ નાશે, પ્રભુને સુયશ ગવાય રે સુત્રાપા તરણતેજે ચકવા હરખે, વિધુઅમૃતથી ચકેરા રે #સુવા ચંદનપરિમલથી વનવાસે, ઘનગજિતથી મેરા રે સુવા મધુકર માચે પંકજ પામી, કહે કિસી તસ ખામી રે સુવા શે તો તુમને છે શાભા, પણ અવર ન યાચું સ્વામીને સુવાહા ચાત્ય તુષિત રહે પણ ઘનવિણ, અવર ન આશ ધરીરે સુના, આસગાયતિ કેડિ પ્રકારે, કહેતાં ભય ન હૈયે રે સુવાડા
દરહિત તુમ સેવા રસીયે, પ્રભુ દિલમાંહે વસી રે સુવાનિયતિ પ્રમુખ અવલબન લ્યા, ઇમરી બાલ મનાવરે સુવાલા જે ઘરના તે ઈમ નવિ સમજે, દીધાથી દીલ રીઝે રે સુવા એ અવિનય કહેવાને લાગે, ભક્તિતણે રસ જાગે રે સુવાલા પુણ્યસયોગે થયા એ મેલા, વિલબતણી નહિ વેળા રે સુવા ડીજે નાનવિમલપ્રભુતાઇ, સાહિબ એહ વડાઈ રે સુના૧૧u.
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન
રાગ સામેરી. માહે તે જિનજી વાલા રે સાહિબા, ભેળા લેકા
કહીંછાં મહે સમઝાય મહાનેવાણીગા' કેડીટકારી ભાવના સાહિબા લાખ મહેરની
સેવ રે મહાનેવાલા ૧ સમુદ્ર: ૨ મેઘગજરવથી મોર. ૩ ભમરા. ૪ વરસાદવિના. ૫ અને ઈત્યપિ.