________________
(૯૨) પામરજાતિ ન જાણે કબી, નાગરજનની વાત; જે તુમહ પ્રવચન અનુભવકો રસ, નવિ લહેજે.મિથ્યાત મટે છે ૫ . તુતિ તુહિ તુહિ તુહિ, યુહિ કરત એકતાન; લેક્ષતિ જણ ઓરહીપેખણ, ભક્તિભાવ અનિદાન મe | ૬ | પ્રભુ તુમ ચરણકમલની સેવા, એ કહે ઉપચાર; માંગ્યા વિણ પણ માતન પીરસે એહવો લેકવ્યવહાર | પ૦ . ૭ / ભેદ નહી આતમઘરમાતમ, સેવ્ય સેવક કુણ ભાવ; સહજસભાવ વિભાવને કરતા સિદ્ધ સંસારિકભાવ છે પ૦ . ૮ આપબલે અરિદૂરે નિકદુ, જે તુહુ નામસહાય; મહામૂરતિ સુંદરસુરતિ, નિરખતા આનંદ થાય છે પ્ર૭ || લે છે બેધિબીકે મૂલહે એહી, તુમ્હ શાસન પરતીત; વિવિધઅવચકને ભાવે, નિશ્ચયવ્યવહારકી નીત પ્ર૦ | ૧૦ | વાંછિતદાયક ત્રિભુવનનાયક, ભાનુનસર નંદ; જ્ઞાનવિમલગુણગણમણિહણ, સેવે સવિ સુરનર | પ્રવ ૧૧ /
અથ શ્રીધર્મનાથજિન સ્તવન
રાગ રામગિરિ. ધર્મજિનવરદરિસણ પાયે પ્રબલપુણ્ય આજ રે ભાનું ભવજલરાશિતરતાં, જડયું જગી જહાજરે | ધર્મ ૧ સુકૃતસુરતરૂ સહેજે ફળીયે, દુરિત ટ વેગેરે ભુવનપાવન સ્વામી મિલે, રાધે સકલ ઉગારે છે ધર્મ ૨ | નામસમરૂ રાતદિહા, પવિત્ર જિહાં હેઇ રે ફરીફરી મુજ એહ નિહા, નેહ નયણે જોઇ રે ધર્મ છે. ૩ (હિ માતા હિ ત્રાતા, તુહિ ભ્રાતા સયણ, તહિ સુરત તહિ સલ્લુરૂ, 'નિસુણી સેવકવણુ ધર્મ ૪t આપે વિલસો સુખ અનંતા, રહ્યા દુખથી દૂર રે, ધણપરે કિમ ભલેશે, કરે દાસહજુર રે / ધર્મ | ૫ | એમ વિચારી ચરણસેવા, દાસને ઘો દેવ રે જ્ઞાનવિમલજિણ ધ્યાને, લહે સુખ નિત્યમેવ રે |ધર્મર | ૬
૧ પાપ.
૨ રાતદિવસ.
૩ સ્વજન.
૪ નિસુણે ઈયપિ,