________________
( ૧૧ ) ઇતિહાસયુક્ત છે. તથા જિનપૂજાવિધિના સ્તનમાં શ્રાવકોએ કેવી રીતિચે જિનપૂજા કરવી તેની શાસ્ત્રાનુસારવિધિ અતાવેલ છે.
વીશસ્થાનક્તાવિધિના સ્તષનમાં તે તપના આરાધનવિધિ આરાધકના નામ સાથે દેખાડેલ છે. બીજા પણ સ્તવનામાં સભ્યજીવોને ઉપકાર કરનારી ઘણી ખામતા લાવેલા છે તે! તે સ્તવના વાંચ્યાથી તે મનન કયાથી સજ્જનોના હૃદયને દીપારો એ ચાક્કસ છે.
શ્રીમત્તપાગચ્છાચાર્યશ્રીજ્ઞાનવિમલસૂરીધરમહારાજના રચેલ નીચે લખેલ ગ્રંથા લક્ષ્ય છે.
શ્રીનયવિમલગણિની અવસ્થામાં ( સૂરિપદ લીધા ( પહેલા ) રચેલ અમને મળેલ ગ્રંથા.
નખર.
ગ્રંથનું નામ.
१ नरभवदृष्टान्तोपनयमाला.
શ્લાકસખ્યા રચ્યાનાસ વત્
.
૨ સાધુવનારાસ.
૩ જસ્વામિરાસ. ૪ નવતત્વખાલાએધ ૫ રણિસ હરાજ હું શ્રમણત્ર બાલાવબેન.
રાસ.
७ प्रश्नद्वात्रिंशिकास्तोत्रं स्वोपज्ञवालावबोधयुक्त. ३००
१२ श्रीप्रश्नव्याकरणसूत्रवृत्तिः १३ संसारदावानलस्तुतिवृत्तिः
५५७
૪૯૫
૧૪ ખારવ્રતમહુણરાસ.
૧૫. રાહિણી અશાચ દ્રરાસ ૧૬ દીવાળીક પખાલાવોધ.
८ श्रीपालचरित्रं गद्यवद्धं (संस्कृत) હું સાઢાત્રણસો ગાથાના સ્તવનને ખાલાવમાધ ૧૦ સ્તવના, સજ્ઝાયા, પટ્ટા, સ્તુતિ વિગેરે. ૧૧ દશ દૃષ્ટાંતની રાજ્ઝાય,
અથ શ્રીજ્ઞાનવિમલસૂરિની અવસ્થામાં રચેલ ગ્રંથા.
૧૭૨૮
. ૧૭૩૭
૫૦૦ ૧૭૩૯ (લગભગ)૧૭૪૦ ૧૦૦૦ ૧૭૪૩
२००० १७४५
७५००
१२५
૧૨૦૦
૧૭૫૦
૩૭૫૦
૧૭૬૩.