________________
૩) પ્રશમરતિ પ્રકરણ-ઉમાસ્વાતિજી
સંપાદક-પં. રાજકુમારજી
૪)
૫)
૭)
૮)
પ્રકાશક-પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ
વી. સં. ૨૪૭૬ વિ.સં. ૨૦૦૭, ઈ.સ. ૧૯૫૦
૬) તત્ત્વાર્થસૂત્ર-ભ. ઉમાસ્વાતિ
વિવેચક-પંડિત સુખલાલજી
પ્રકાશક-જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ
૩૪૨
ન્યાયાવતાર–આચાર્ય સિદ્ધસેનદિવાકર
ટીકાકાર-સિદ્ધર્ષિગણિ અનુવાદક-પં. વિજયમૂર્તિ શાસ્ત્રાચાર્ય પ્રકાશક-શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ
વી.સં. ૨૫૦૨, વિ.સં. ૨૦૩૨, ઈ.સ. ૧૯૭૬
લલિતવિસ્તરા-આ. હરિભદ્રસૂરિ
ટીકાકાર-મુનિચન્દ્રસૂરિ હિંદીવિવેચન–પં. ભાનુવિજયજી પરિચયલેખક-ડૉ. પી. એલ. વૈદ્ય બાડિયાકૉલેજ-પૂના પ્રકાશક-દિવ્યદર્શન સાહિત્ય સમિતિ, અમદાવાદ વી. સં. ૨૪૮૯, વિ.સં. ૨૦૧૯, ઈ.સ. ૧૯૬૩
ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ
ત્રીજી આવૃત્તિ-ઈ.સ. ૧૯૪૯
સન્મતિ તર્ક પ્રકરણ-આચાર્યસિદ્ધસેન દિવાકર સંપાદક પંડિત સુખલાલજી સંઘવી / બેચરદાસ દોશી પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ -૯-ઈ.સ. ૧૯૫૨
હારિભદ્ર યોગદર્શન-આચાર્ય ભદ્રગુપ્તસુરી પ્રકાશક-શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા
વિ.સ. ૨૦૪૯
સમકિત