SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી માત્ર એકસંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે જીવ “અંતકરણ” કરે છે. અસત્કલ્પનાથી (દાખલા તરીકે) અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય સમજવા (અહીં યથાપ્રવૃતાદિ-૩ કરણના અંતર્મુહૂર્ત એક સરખાં કહ્યાં છે. પણ વાસ્તવિક રીતે એ ત્રણે અંતર્મુહૂર્ત ઉત્તરોત્તર નાનાં છે એમ સમજવું.) અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ = ૬ સમય સમજવા. એક સંખ્યાતમો ભાગ = ૪ સમય સમજવા. ઉદયાવલિકા = ૨ સમય સમજવા. અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાના ભાગ = ૬ સમય ગયા પછી એક સંખ્યાતમો ભાગ = ૪ સમય બાકી રહે, ત્યારે જીવ અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. (ચિત્ર-૯) સમકિત ૧ ૩૧
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy