________________
૩૪
રાજહૃદય ભાગ-૧૪ જાતા હૈ.
આત્માને અસ્તિત્વસે લેકર નિર્વાણ તકકે પદ' માને સિદ્ધપદ. મોક્ષમાર્ગીકે જિતને ભી બીચકે પદ હૈ, ચતુર્થ ગુણસ્થાન, પંચમ ગુણસ્થાન જો ભી હૈં, વે “સચ્ચે હૈં અત્યંત સચ્ચે હૈ ક્યોંકિ પ્રગટ અનુભવમેં આતે હૈ” ઉસકા અનુભવ હમેં હોતા હૈ. ઇસલિયે ઉસમેં કોઈ શંકાકી ગુંજાઈશ નહીં હૈ. “ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા હોનેસે શુભાશુભ કર્મકી ઉત્પત્તિ હોતી હૈ. યહ શુભાશુભ કર્મ કૈસે હુએ? કિ “ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા. હુઆ તબ. નિર્ભીત અવસ્થામેં જો શુભાશુભ અલ્પ હોતે હૈં ઉસે કોઈ કર્મબંધન નહીં લિયા. ભ્રાંતિકે સાથ જો શુભાશુભ ભાવ હોતે હૈં ઉસીકો કર્મબંધનમેં લિયા હૈ. બાકી કો કર્મબંધનમેં નહીં લિયા હૈ. ક્યોંકિ ઉસમેં ખાસ અનુભાગ નહીં રહતા. ખાસ બંધ જો હૈ વહ અનુભાગકા બંધ હોતા હૈ. પ્રકૃતિ, પ્રદેશ કા ઉતના નહીં હૈ, યોગકા ઉતના બંધન નહીં હૈ.
મુમુક્ષુ – અજ્ઞાનીકો બંધન લગેગા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાનીકો બંધન નહીં હૈ. ઇસલિયે તો યહ સમયસારકી બાત હો ગઈ ન? યહ “સમયસારકી બાત હો ગઈ.
કર્મ સ હોનેસે ઉસ શુભાશુભ કર્મકો આત્મા ભોગતા હૈ. ઔર જો ભી અજ્ઞાનદશામેં કર્મકા બંધન હુઆ વહ સલ હોને સે ઇસ શુભાશુભ કર્મકે ફલકો આત્મા ભોગતા હૈ. ઔર ઉત્કૃષ્ટ શુભસે ઉત્કૃષ્ટ અશુભ તકકે સર્વ ન્યૂનાધિક પયય ભોગનેરૂપ ક્ષેત્ર અવશ્ય હૈ. જો ભી પરિણામ કિયે ઉસકો ભોગને કે લિયે વિશ્વમેં ભોગ્યસ્થાન હૈ. ઉત્કૃષ્ટ શુભકા ભી ભોગ્ય સ્થાન હૈ, ઉત્કૃષ્ટ અશુભકા ભી ભોગ્ય સ્થાન હૈ. ઔર બીચ કે જિતને જિતને ભી શુભાશુભ પરિણામ હૈ ઉન સભી કે ભોગનેને સ્થાન વિશ્વમેં હૈ. જેસા-જૈસા પરિણામ કરેગા ઐસે-ઐસે ક્ષેત્રમેં ઉસકી ઉત્પત્તિ હોગી ઔર ઐસા- ઐસા ફલ ઉસકો ભોગના હોગા.
મુમુક્ષુ - અશુદ્ધ પરિણામને ભોગવવાનું હોય?
પૂજ્ય ભાઈશ્રી – હા. ભોગવવામાં પણ અશુદ્ધપણું છે. શુદ્ધભાવ તો આત્માને ભોગવે છે. જે શુદ્ધ પરિણામ છે એ તો આત્માના આનંદને ભોગવે છે, આત્માની શાંતિને ભોગવે છે. એને તો કંઈ કર્મફળ ભોગવવાનું