________________
बारसअणुवेक्खाओ पच्चक्खाणं तहेव पडिक्कमणं । आलोयणं समाही तम्हा भावेज्ज अणुवेक्खं ॥८७।।
है वस्तुतः सकल बारह भावनायें, आलोचना सुखद शुद्ध समाधियां ये । येही प्रतिक्रमण है बस प्रत्यख्याना, भा भावना नित अतः इनकी सयाना ||८७||
(हरिगीत) પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચન સમાધિરૂપ છે, દ્વાદશ અનુપ્રેક્ષા નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. ૮૭
अर्थ- ये बारह भावना ही प्रत्याख्यान, प्रतिक्रमण, आलोचना और समाधि (ध्यान) स्वरूप हैं, इसलिये निरन्तर इन्हींका चितवन करना चाहिये ।
આ દ્વાદશાનુપ્રેક્ષા (બાર ભાવના જ) પ્રત્યાખ્યાન, પ્રતિકમણ, આલોચના, | સમાધિસ્વરૂપ છે, માટે નિરંતર અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું જોઈએ.
९२ बारस अणुवेक्खा