________________
कम्मुदयजपज्जाया हेयं खाओवसमियणाणं खु । सगदव्वमुवादेयं णिच्छयदो होदि सण्णाणं ॥८४॥
जो भी क्षयोपशम ज्ञाननकी छटायें, हैं हेय कर्मवश लो उपजी दशायें । आदेय मात्र निज आतमद्रव्य होता, , सद्ज्ञान सो यह सुनिश्चय भव्य होता ।।८४||
(पसंततिम) જે પણ ક્ષયોપશમજ્ઞાન જનિત છટાઓ, તે હેય, કર્મવશ થઈ બનતી દશાઓ, આદેય માત્ર નિજ આતમ દ્રવ્ય જાણે, સજ્ઞાન નિશ્ચય થકી જિન એમ ભાખે. ૮૪
अर्थ- अशुद्ध निश्चयनयसे क्षायोपशमिकज्ञान कर्मोके उदयसे जो कि परद्रव्य हैं उत्पन्न होता है, इसलिय हेय अर्थात् त्यागने योग्य है और सम्यग्ज्ञान (बोधि) स्वकद्रव्य है अर्थात् आत्माका निज भाव है, इसलिये उपादेय (ग्रहण करने योग्य ) है।
અશુદ્ધ નિશ્ચયનયથી ક્ષાયોપથમિક જ્ઞાન કર્મોદયવશ ઉત્પન્ન થાય છે, તેથી. | હેય છે અને સમગજ્ઞાન આત્માનો નિરવભાવ છે, તેથી ઉપાદેય છે.
बारस अणुवेक्खा ८९