________________
अथ धर्मभावना एयारसदसभेयं धम्म सम्मत्तपुव्वयं भणियं । सागारणगाराणं उत्तमसुहसंपजुत्तेहिं ॥६८।।
है धर्म ग्यारह तथा दश भेदवाला, सम्यकत्वसे सहित है निजवेदशाला । सागार और अनगार जिसे निभाते, पा श्रेष्ठ सौख्य जिन यों हमको बताते ।।६८।।
સાગાર ને અનગાર સમ્યફ સહિત ધર્મ જિનો કહે, બહુ ભેદ તેના ક્રમશ: એકાદશ અને દશ રૂપ છે. ૬૮
5८
अर्थ- उत्तम सुख अर्थात् आत्मीक सुखमें लीन हुए जिनदेवने कहा है कि, श्रावकों और मुनियोंका धर्म जो कि सम्यकत्वसहित होता है, क्रमसे श्रावकोंका ग्यारह प्रकारका है और मुनियोंका दश प्रकारका है।
શ્રાવક અને મુનિનો ધર્મ જે સમ્યકત્વ સહિત છે તેના કમશ: અગિયાર અને દશ પ્રકાર છે. તે ઉત્તમ આત્મિક સુખમાં લીન છે, એવા શ્રી જિનેન્દ્રોએ કહ્યું છે.
बारस अणुवेक्खा ७३