________________
एयंतविणयविवरियसंसयमण्णाणमिदि हवे पंच । अविरमणं हिंसादी पंचविहो सो हवइ णियमेण ॥४८॥
एकान्त औ विनय औ विपरीत चौथा, अज्ञान संशय करे निजरीत खोता । मिथ्यात्व यों नियमसे वह पंचधा है, हिंसादिसे अविरती वह पंचधा है ।।४८।।
(पसंतति) એકાંત ને વિનય ને વિપરીત ચોથું અજ્ઞાન સંશય કરે નિજ જ્ઞાન ખોટું, મિથ્યાત્વ આમ નિયમ પંચવિધ ધારો, હિંસાદિ પાંચ વળી પાપ પ્રસિદ્ધ માનો. ૪૮
अर्थ- मिथ्यात्वके एकान्त, विनय, विपरीत, संशय और अज्ञान ये पांच भेद हैं, तथा अविरतिके हिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह ये पांच भेद होते हैं। इनसे कम बढ नहीं होते हैं।
મિથ્યાત્વના એકાન, વિનય, વિપરીત, સંશય અને અજ્ઞાન આ પાંચ ભેદ છે તથા અવિરતિના હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ આ પાંચ ભેદ નિયમથી
बारस अणुवेक्खा ५३