________________
असुहेण णिरयतिरियं सुहउबजोगेण दिविजणरसोक्खं । सुद्धेण लहइ सिद्धिं एवं लोयं विचिंतिज्जो ॥४२॥
स्वर्गीय मत्य सुख हो शुभसे सुनो रे ! शुद्धोपयोग बलसे शिव हो गुणो रे । पाताल हो अशुभसे पशु या विचारो, यों लोकचिंतन करो अघको विसारो ||४||
(रिगीत) જીવ અશુભ ભાવે નરક પશુ, શુભ દેવ નર સુખ ભોગવે, ને મોક્ષ પ્રાપ્તિ શુદ્ધથી એ લોકભાવો ચિત્તવે. ૪૨
अर्थ- यह जीव अशुभ विचारोंसे नरक तथा तिर्यंचगंति पाता है, शुभविचारोंसे देवों तथा मनुष्योंके सुख भोगता है और शुद्ध उपयोगसे मोक्ष प्राप्त करता है, इस प्रकार लोक भावनाका चिन्तवन करना चाहिये।
આ જીવ અશુભ ભાવે નરક અને તિર્યંચગતિ પામે છે. શુભભાવે દેવ તથા મનુષ્યનાં સુખ ભોગવે છે અને શુદ્ધ ભાવથી મોક્ષ પ્રાપ્ત કરે છે. એમ લોકભાવનાનું ચિંતવન કરવું.
बारस अणुवेक्खा ४७