________________
कम्मणिमित्तं जीवो हिंडदि संसारघोरकांतारे । जीवस्स ण संसारो णिच्चयणयकम्मणिम्मुक्को ॥३७॥
हैं कर्मके उदयसे जग जीव सारे, दिगमूढ घोर भवकाननमें बिचारे । संसार तत्त्व नहि निश्चयसे तथापि, हैं जीव मुक्त विधिसे चिरसे अपापी ॥३७||
પણ નિશ્ચયે નથી બંધ નથી સંસાર આત્માને ખરે, જીવ કર્મ કારણ ઘોર વન સંસારમાં ભટક્યા કરે. ૩૭
अर्थ- यद्यपि यह जीव कर्मके निमित्तसे संसाररूपी बडे भारी वनमें भटकता रहता है परन्तु निश्चयनयसे (यथार्थमें) यह कर्मसे रहित है, और इसीलिये इसका भ्रमणरूप संसारसे कोई सम्बन्ध नहीं है ।
આ જીવ કર્મના નિમિત્તથી સંસારરૂપ ઘોર વનમાં ભટક્યા કરે છે, પરંતુ નિશ્ચયનયે આત્મા કર્મબંધ રહિત છે, તેને સંસાર નથી.
४२ बारस अणुवेक्खा