________________
जत्तेण कुणइ पाबं विसयणिमित्तं च अहणिसं जीवो। मोहंधयारसहिओ तेण दु परिपडदि संसारे ॥३४॥
संसारमें विषयके वश जो रहेगा, सो यत्न रात-दिन भी अघका करेगा । मोहांघकारयुत जीवन जी रहा है, संसारमें भटकता लघुधी रहा है ॥३४॥
સંસારમાં વિષયને વશ જે બને છે, તે રાત્રિદિન અધવશ કરણી કરે છે; મોહાંધદ્રષ્ટિયુક્ત જીવન જીવતો છે, અલ્પજ્ઞ લોકહિ તે ભટક્યા કરે છે. ૩૪ -
अर्थ- यह जीव मोहरूपी अंधकारसे अंधा होकर रातदिन विषयोंके निमित्तसे जो पाप होते हैं, उन्हें यत्नपूर्वक करता रहता है और इसीसे संसारमें पतन करता है।
મોહરૂપી અંધકારથી અંધ એવો આ જીવ રાતદિવસ વિષયોને નિમિત્તથી થતા પાપમાં યત્નપૂર્વક લાગેલો રહે છે અને તેથી જ સંસારમાં તેનું પતન થાય છે.
बारस अणुवेक्खा ३९