________________
पुत्तकलत्तणिमित्तं अत्थं अज्जयदि पाबबुद्धिए । परिहरदि दयादाणं सो जीवो भमदि संसारे ॥३०॥
स्त्री पुत्र मोह वश ही धन है कमाता, पापी बना विषम जीवन है चलाता । तो दान धर्म तजता निज भूल जाता, संसारमें भटकता प्रतिकूल जाता ।।३०।।
(&२०ीत) જે જીવ પુત્ર કલત્ર અર્થે ધન કમાયે પાપથી, તે દયા દાન તજી ભટકતો દીર્ધ ભવ સંતાપથી ૩૦
अर्थ- जो जीव स्त्रीपुत्रोंके लिये नानाप्रकारकी पापबुद्धियोंसे धन कमाता है, और दया करना वा दान देना छोड़ देता है, वह संसारमें भटकता है।
જે જીવ પુત્ર, સ્ત્રી નિમિત્તે પાપ બુદ્ધિથી ધન કમાય છે અને દયા તથા | દાન છોડે છે. તે સંસારમાં ભટકે છે.
बारस अणुवेक्खा ३५