________________
પ્રકાશક : શોભાગચંદ ચુનીલાલ શાહ શ્રેયસ' દાંડિયા બજાર વડોદરા-૩૯૦૦૦૧
લોકની દૃષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાભ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
પ્રત : ૨૦૦૦ દ્વિતીયાવૃત્તિ
મુદ્રક : કોનમ પ્રીન્ટર્સ મુંબઈ - ૪૦૦૦૩૪