________________
શ્રીમદ્ રાજચંદ્ર
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને
સન્સમાગમ!
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ,
અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ,
અપ્રમત્ત સંયમ, અને
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; —છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો!
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ