________________
૩૦ : સ્વાધ્યાય સંચય
પાર્શ્વનાથ જિન પાર્શ્વઉપલ સમ મોક્ષમાપતિ, વદ્ધમાન જિન નમોં વમ ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મૈ જિનસંઘરૂપ ચઉવીસ સંગ ધર, સ્તઊ નમું હું બારબાર, વંદૂ શિવસુખકર. ૨૦
૫. સ્તવન કર્મ વંદું મેં જિનવીર ધીર મહાવીર સુસન્મતિ, વદ્ધમાન અતિવીર વંદિહીં મનવચનકૃત; ત્રિશલાતનુજ મહેશ ધીશ વિદ્યાપતિ વંદું, વંદૂ નિત પ્રતિ કનકરૂપતનું પાપ નિકંદૂ. ૨૧ સિદ્ધારથ નૃપનંદ સ્વંદ્વ દુઃખ દોષ મિટાવન, દુરિત દવાનલ જ્વલિત જવાલ જગજીવ ઉદ્ધારન; કુંડલપુર કરિ જન્મ જગત જિજ્ય આનંદકારન, વર્ષ બહત્તરિ આયુ પાય સબહી દુ:ખ-ટારન. ૨૨ સપ્ત હસ્ત તનુ તુંગ ભંગ કૃત જન્મમરનભય, બાલ બ્રહ્મમય ય હેય આદેય જ્ઞાનમય; દે ઉપદેશ ઉધારિ તારિ ભવસિંધુ જીવઘન, આપ બસે શિવમાંહિ તાહિ વંદોં મનવચતન. ૨૩ જાકે વંદન થકી દોષ દુ:ખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિતિય સન્મુખ આવૈ, જાકે વંદન થકી વંઘ હોવૈ સુરગન કે, ઐસે વીર જિનેશ વંદિહીં ક્રયુગ તિન કે. ૨૪ સામાયિક ષટ્કર્મમાંહિ વંદન યહ પંચમ, વંદે વીર નિંદ્ર ઇન્દ્રશતવંદ્ય વંદ્ય મમ; જન્મમરણ ભય હરો કરો અઘશાંતિ શાંતિમય, મેં અઘકોશ સુપોષ દોષ કો દોષ વિનાશય. ૨૫