________________
સ્વાધ્યાય સંચય : ૩૭૯
કિત જન મતે હો પ્રાણનાથ ! કિત જાન મતે હો પ્રાણનાથ! ઈત આપ નિહારો ઘર કી સાથ. કિ. ઉત માયા કાયા કબ ન જાત, પહુ જડ તુમ ચેતન જગવિખ્યાત; ઉત કરમભરમ વિષવેલી અંગ, ઈત પરમ નરમ મતિ મેલિ રંગ. કિ ૦ ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન; અલિ કહે સમતા ઉત દુ:ખ અનંત, ઈત ખેલે આનંદઘન વસંત. કિ ૦
મિલાપી આન મિલાવો રે મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મિઠડે મિત્ત. મિ. ચાતક પીઉ પીઉ રટે રે, પીઉ મિલાવન આન; જીવ પીવન પીઉ પીઉં કરે પ્યારે, જિઉ નિઉ આન એ આન. મિ. ૧ દુઃખિયારી નિશદિન રહુ રે, ફિરૂં સબ સુધ બુધ ખોય; તન મન કી કિબહુ લહુ પ્યારે, કિસે દિખાઊં રોય. મિ - ૨ નિસિ અંધારી મુહિ* હસે રે, તારે દાંત દિખાય; ભાદો કાદો મેં કિયો પ્રારે, અસુઅન ધાર વહાય. મિ ૦ ૩ ચિત્તચાતક પીઉ પીઉ કરે રે, પ્રણમેં દોકર પીસ; અબલાશું જોરાવરી પ્યારે, એતી ન કીજ રીસ. મિ. ૪ આતુર ચાતુરતા નહીં રે, સુનિ સમતા ટુક બાત; આનંદઘન પ્રભુ આય મિલે ખારે, આજ ઘરે હર ભાત. મિ - ૫
* “મોહે' એવો પાઠ પણ છે. + ‘ચિત્તચાતક ચિહુદિશિ ફિરે રે’ એવો પાઠ પણ છે.