SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૯૩ લલચાવીને જે કીજે, કિમ દોસને ચિત્ત પતી? રે, સ0 પદ મોટે કહાવો મોટા, જિણ તિણ વાતે ન જુવો ખોટો રે. સ૦ મું - ૩ મુજ ભાવ મહેલ મેં આવો, ' ઉપશમ રસ પ્યાલો ચખાવો રે; સ ૦ સેવકનો તો મન રીઝે, સેવક કારજ સીઝે રે. સકું૪ મનમેળ થઈ મન ન મેળો, 1 ગ્રહે આવી મત અવહેલો રે સ ૦ તુમે જાણો છો એ કરું લીલા, પર અથી સહે કે રીસાલા રે. સ૦ કું૫ પ્રભુચરણ સરોરુહ રહેવું, ફળપ્રાપ્તિ લહેણ દેવું રે; સ ૦ કવિ રૂપ વિબુધ જયકારી, ' કહે મોહન જિન બલિહારી રે. સ0 કું. ૬ અઢારમા શ્રી અમરનાથ સ્વામી (૧) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે; | મન મોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે*, આણે શિવપુર આરે રે. ૧ તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે. મ0 પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન ૦ ૨ * પાઠાંતર : ભવિજન તારે.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy