________________
પિંચકલ્યાણક મહોત્વસ પૂજન] સુદિ પૂસ અકાદસિ જાની, શ્રી શાંતિનાથ સુખદાની, લહિ કેવલ ધર્મ પ્રચારા, પૂજું મેં અઘ હરતારા.
હ્રીં પોષશુક્લા એકાદશ્ય શ્રી શાંતિનાથજિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૬.
વદિ ચૈત્ર તૃતીયા સ્વામી, કુંથુનાથ ગુણ ધામી, નિર્મલ કેવલ ઉપજાયો, હમ પૂજત જ્ઞાન બઢાયો.
% હીં ચૈત્રકૃષ્ણા તૃતીયામાં શ્રી કુંથુનાથ જિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૭.
કાર્તિક સુદિ બારસ જાનો, લહિ કેવલજ્ઞાન પ્રમાણો, પર તત્ત્વ નિજત્વ પ્રકાશા, અરનાથ જજ હત આશા.
હીં કાર્તિકશુક્લ દ્વાદશ્ય શ્રી અરનાથજિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૮.
વદિ પૂસ દ્વિતીયા જાના, શ્રી મલ્લિનાથ ભગવાન, હત ઘાતી કેવલ પાયે, હમ પૂજત ધ્યાન લગાયે.
8 હીં પોષકૃષ્ણા દ્વિતીયામાં શ્રી મલ્લિનાથજિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૯.
વૈશાખ વદી નોમી કો, મુનિસુવ્રત જિન કેવલ કો, લહિ વીર્ય અનંત સમ્હારા, પૂજું મેં સુખ કરતારા.
ૐ હ્રીં વૈશાખપૃષ્ણા નવમાં શ્રી મુનિસુવ્રતજિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૦.
અગહન સુદિ ગ્યારસ આવે, નમિનાથ ધ્યાન લૌ લાયે, પાયા કેવલ સુખદાઈ, હમ પૂજત ચિત્ત હરષાઈ.
3ૐ હ્રીં અગહનશુક્લા એકાદશ્ય શ્રી નમિનાથજિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૧.
પડિવા સુભ કાર સુદી કો, શ્રી નેમિનાથ જિનજી કો ઇચ્છો કેવલ સત જ્ઞાન હમ પૂજત હી દુઃખ હા.
ૐ હ્રીં આશ્વિશુક્લા પ્રતિપદાયાં શ્રી નેમિનાથ જિનેન્દ્રાય જ્ઞાનકલ્યાણકપ્રાપ્તાય અર્થ. ૨૨.