________________
૪૦
પિંચકલ્યાણક મહોત્વસ પૂજન] પરમ દયા વિચાર સાર વ્યત્સર્ગ સાધતે,
જજું યતીશ શાહ દાહ શાંતિ પય બુઝાવતે. ૐ હ્રીં વ્યત્સર્ગસમિતિપાલકસાધુપરિમેષ્ઠિભ્યઃ અર્થ. ૧૮૦.
ન ઉષ્ણ શીત મૃદુ કઠિન ગુરુ લઘુ સપર્શને, ન ચીકનેરું રૂક્ષ વસ્તુ સે મિલાપ પાવતે, ન રાગદ્વેષ કો કરેં સમાન ભાવ ધારતે,
જજૂ થતી દમે સપર્શ જ્ઞાન ભાવ સારતે. 38 હીં સ્પર્શનેન્દ્રિયવિકારવિરતસાધુપરિમેષ્ઠિભ્ય અર્થ. ૧૮૧.
ન મિષ્ટ તિક્ત લૌણ કટુક, આત્મ સ્વાદ ચાહતે, કરત ન રાગદ્વેષ શૌચ ભાવ કે નિવાહત, સુ જાન કે સુભાવ પુલાદિ સામ્ય ધારત,
જજું યતી સદા જુ ચાહ દાહ કો નિવારતે. 38 હીં રસનેન્દ્રિયવિકારવિરતસાધુપરિમેષ્ઠિભ્યઃ અર્થ. ૧૮૨
જગત પદાર્થ પુદ્ગલાદિ આત્મ ગુણ નો ત્યાગને, સુગંધ ગંધ દુઃખદાય સાધુ જહાં પાવતે, ન રાગદ્વેષ ધાર ઘાણ કા વિષય નિવારતે,
જજું યતીશ એક રૂપ શાંતતા પ્રચારતે. 8 હીં ધ્રાણેન્દ્રિયવિકારવિરતસાધુપરિમેષ્ઠિભ્યઃ અર્થ. ૧૮૩.
સફેદ લાલ કૃષ્ણ પીત નીલ રંગ દેખતે, સ્વરૂપ ઓ કુરૂપ દેખ વસ્તુ રૂપ પેખતે, કરે ન રાગદ્વેષ સામ્યભાવ કો સહારતે,
જજું યતી મહાન ચક્ષુ રાગ કો નિવારતે. ૐ હ્રીં ચક્ષુરિન્દ્રિયવિકારવિરતસાધુપરિમેષ્ઠિભ્ય અર્થ. ૧૮૪.
કરે થતી બનાય એક ગદ્ય પદ્ય સારવે, કહે અસભ્ય બાત એક ક્રૂરતા પ્રસારતે.