________________
- ૧૯
યાગમંડલ વિધાન પૂજન).
૩૪ શ્રી ચંદ્રપ્રભજિનાય અર્થ નિર્વપામીતિ સ્વાહા. ૪૯. તુમ પુષ્પદંત જિતકામી, તું નામ સુવિધિ અભિરામી, વંદું તેરે જુગ ચરણા, જસે હો શિવતિય વરણા.
ૐ હ્રીં પુષ્પદંતજિનાય અર્થે નિર્વપામીત સ્વાહા. ૫૦. શ્રી શીતલનાથ અકામી, શિવલમીવર અભિરામી, શીતલ કર ભવ આતાપા, પૂજું હર મમ સંતાપા.
ૐ હ્રીં શીતલનાથ જિનાય અર્થ નિર્વપામીતિ સ્વાહા. ૫૧. શ્રેયાસ જિના જુગ ચરણા, ચિંત ધારૂં મંગલ કરણ, પરિવર્તન પંચ વિનાશે, પૂજનતેં . જ્ઞાન પ્રકાશે. - ૐ હ્રીં શ્રેયાંસનાથજિનાય અર્થ નિર્વપામીતિ સ્વાહા. પ૨. ઇક્વાકુ સુવંશ સુહાયા, વસુપૂજ્ય તનય પ્રગટાયા, ઇંદ્રાદિક સેવા કીની, હમ પૂજે, જિનગુણ ચીડી. - 8 શ્રી વાસુપૂજિનાય અર્થ નિર્વપામીતિ સ્વાહા. ૫૩. કાપિલ્ય પિતા કૃતવર્મા, માતા શ્યામા શુચિવર્મા, શ્રી વિમલ પરમ સુખકારી, પૂજ ૮ મલ હરતારી.
ૐ હ્રીં વિમલનાથજિનાય અર્થે નિર્વપામીતિ સ્વાહા. ૫૪. સાકેતા નગરી ભારી, હરિસેન પિતા અધિકારી, સુર અસુર સદા જિનચરણા, પૂજે ભવસાગર તરણા.
ૐ હ્રીં અનંતનાથજિનાય અર્થે નિર્વપામીતિ સ્વાહા. ૫૫. સમવસૃત ઢવિધ ધર્મા, ઉપદેશો શ્રી જિનધર્મા, હિતકારી તત્ત્વ બતાએ, જસે જન શિવમગ પાયે. - ૐ હ્રીં ધર્મનાથ જિનાય અર્થ નિર્વપામીતિ સ્વાહા. ૫૬. કુરુવંશી શ્રી વિશ્વસેના, એરાદેવી સુખ દેના, શ્રી હસ્તિનાપુર આયે, જિન શાંતિ જર્જા સુખ પાએ.
8 શ્રી શાંતિનાથ જિનાય અર્થ નિર્વપામીત સ્વાહા. ૫૭. શ્રી કુંથુ દયામય જ્ઞાની, રક્ષક ષટ્કાયી પ્રાણી, સુમરત આકુલતા ભાજ, પૂજત લે દર્વ સુ તાજે.