SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મ -- - - -- --- -- - - - - - ૧. સંવત તારીખ * - ના દિવસે મહા પુરૂષ શ્રી ૧૦૦૮ શ્રી * * પાસેથી ગામ મળે, લખ્યા પ્રમાણે, મુદત અને તે ઉપરાંત ન પાળું ત્યાં સુધી પચ્ચખાણ અંગીકાર કરું છું. તેની પાળવામાં શુદ્ધિ હોજો. સહી યાદી નં. ૧: મુદત પૂરી થયે ફેર તપાસ કરી પચ્ચખાણને લંબાવવા. ઓછામાં ઓછા એક વરસમાં બે-ત્રણ વખત વાંચીને યાદ તાજી કરવી તથા પ્રસંગે ઉપસ્થિત થયે જોઈ લેવું. યાદી નં. ૨: દરેક વખતે પચ્ચખાણ લેતા પહેલા પોતાની ઈચ્છા પ્રમાણે સુધારા વધારા કરી લખી લેવું. જવજીવના પચ્ચખાણ લીધેલ હોય તેમાં ફેરફાર ન કરવો, ન થઈ શકે. પુખ્ત વિચારધારા થયેથી, પાંચ-સાત વર્ષ પછી જાવજીવ (જીવું ત્યાં સુધી) ના પચ્ચખાણ લઈ લેવા, પોતાને અનુભવ પ્રમાણે. DO
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy