SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મોટી ઉંમર તથા પાકટ અનુભવવાળા માટે સરળ પચ્ચખાણ ટુંકમાં લેવાની સમજ સમક્તિ અર્થાત સમ્યકત્વસહિત અહિંસા, સત્ય, પરિગ્રહ વિગેરે મૂળ વ્રતો તથા પર્યટન દિશા, ખાવા પીવા તથા વાપરવાની વસ્તુઓ, ધંધો વ્યવસાય વિગેરેની મુકરર મર્યાદા જે પહેલાં લીધેલ હોય, તેમાં નવેસરથી બની શકે તેટલો સંકોચ કરીને ફરીથી ચોક્કસ મર્યાદિત પ્રમાણ VERY LIMITED માં નક્કી કરી (અમુક સંખ્યા, નિંગ, અંતર, વજન, પ્રમાણ, જે રીતે સુગમ બને તે રીતે) તે ઉપરાંત પચ્ચખાણ લેવાથી બધા અવ્રત ટળે તથા યાદ રાખવાનું પણ સરળ બને. ભૂલચક, માંદગી, રાજકીય કાનુન બાધા અને એવા અનિવાર્ય પ્રસંગો જે કવચિત બને તો તે રીતે આગાર રાખીને પચ્ચખાણ લઈ શકાય. કષાય અને મોહ ઘટાડવા સતત સાવચેત રહેવું. • માનવ શરીરની ભઠ્ઠી, લોહી ભ્રમણ, પ્રદુષણ શુદ્ધિકરણની ક્રિયા, એકધારી રીતે સ્વયંસંચાલીત રીતે ઓટોમેટીક સો વરસ સુધી ચાલતી રહે, કેવી વ્યવસ્થિત કારિગીરી? • અને ૫૦ વરસ પહેલાની ગુફતેગો વાયરલેસ તેજ ક્ષણે યાદ આવી જાય. કેવી કરામત! અજબ શોધખોળ!!!
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy