________________
પુણીયો શ્રાવક સામાયિક કરે છે. પરંતુ
માયિકમાં સ્થીરતા આવતી નથી.
પણીયો પત્નિને પુછે છે. સામાયિક કેમ ચુંથયુ? | સ્થિરતા કેમ નથી આવતી?
અનીતિનું શું આવ્યું ?
પણીયાની સ્ત્રી જંગલમાંથી
લાવેલ છાણથી રસોઈ કરે છે.
પુણીયાની સ્ત્રી જંગલમાં કળશે જતા છાણું
લે છે.
“
પAAM
-
સ્ત્રી વિચારે છે.
પુણીયાને સ્ત્રી જણાવે છે કે જંગલમાં કળશે ગઈ હતી ત્યારે ભુલથી લાવેલ છાણાથી રસોઈ કરેલ હતી.
પુણીયો કહે છે. હવે પછી અનીતિ અન્યાયની ચીજ લાવવી નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org