SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક શ્રાવકને ગૌતમ સ્વામિ અંત સમયે આરાધના કરાવે છે.... - - - - - III ગૌતમસ્વામિ પ્રભુને પુછે છે. કે શ્રાવકને મેં આરાધના કરાવી તે મરણ પછી ક્યાં પન્ન થયો ? પ્રભુ કહે છે કે તેની સ્ત્રીના કપાળમાં બે ઇન્દ્રય જીવ તરીકે ઉત્પન્ન થયો. ગૌતમ રવામિ પુછે છે કે પ્રભુ આમ કેમ ? / /IATE પ્રભુ એ કહ્યું તારા આરાધના કરાવ્યા પછી તેની સ્ત્રીએ કલ્પાંત કરી ભીંત સાથે માથું અફાળવાથી લોહી નીકળ્યું મરનાર શ્રાવકને મમતા થઈ આવી કે આ રીનું શું થશે ? તે મમતાના મરણ પામતાં તેની સ્ત્રીના કપાળમાં બે ઇન્દ્રય જીવ તરીકે ઉત્પન્ન થયો. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006769
Book TitleEssence of Jainism Part 02
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1992
Total Pages170
LanguageEnglish
ClassificationBook_English
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy