SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ એકાકી વિહાર કરતાં કરતાં આકાશ માથી કર દ્વીપમાં પહેાંચ્યા. ત્યાં તેમણે કનકકિંગરી નામના પર્વતની પાસે કચેત્સગ પૂર્વક અનેક પ્રકારના તાને તપવાના પ્રારશ કર્યા બીજી બાજુ પાંચમા નરકમાંથી પાતાની આયુની સમાપ્તિ પછી કમને જીવ ત્યાંથી નીકળીને કનકગિર પવ તની ગુફામાં મહાવિષવાળા સની પર્યાયમાં અવતયે, એક દિવસની વાત છે કે, જ્યારે તે ગિરિની પાસે ઘૂમી રહેલ છે ત્યારે તેણે કાચાડ્સમાં સ્થિત ધ્યાનસ્થ એવા કરણવેગ મુનિરાજને જોયા. શ્વેતાં જ તેના ક્રોધનું ઠેકાણુ ન રહ્યું. પૂર્વભવના અંધાયેલ વથી ક્રોધિત બનીને તેણે મુનિવરના પ્રત્યેક અંગ ઉપર રખ માર્યો. આ પ્રકારે સર્પના સવાથી તે કિરણવેગ સુનિયાજ અનશન કરીને વિચારવા લાગ્યા કે, આ સપ મારા મિત્ર છે. કેમકે, કર્મોની નીરા કરવામાં તે મને સહાયક અનેલ છે. અાથી તે પ્રસંશનીય છે, નિંદનીય નહીં. આ પ્રકારની ઉજ્જવળ વિચારધારાથી એતપ્રેત અનીન કિરણવેગ મુનિરાજે પોતાના પ્રાણાનો પરિત્યાગ કરી દીધા. આ મભૂતના કિરણવેગ નામક ચાથે ભવ થયો. પાચમા દેવ ભવ પ્રાણાનો પરિત્યાગ કરીને તે અચ્યુત નામના બારમા દેવલે કમાં જમૂકૂમાવત' નામના વિમાનમાં બાવીસ સાગરની સ્થિતિવાળા દેવ થયા. તેમનું શરીર ત્યાં પ્રભાથી ભાસુર હાવાથી તેમનુ નામ પ્રભાભાસુર થયુ. સ` પણ ભ્રમણ કરતાં કરતાં એક સમયે તે વનમાં દાવાનળથી મળીને પાતાના પ્રાણાના ત્યાગ કરીને છઠા નરકમાં નારકી બન્યા. આ પાંચમા ભત્ર થયો મરૂભૂતિના છઠ્ઠો વાનાણી લવઃ કિવેગ મુનિના જીવ પાતાના જીવનના સમય સમાપ્ત કરી તે અચ્યુત સ્વર્ગથી ચીને આ જમ્મૂદ્રીપના પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સુગ ંધિ વિજયમાં રમણીય એવી જે શુભંકર પુરી હતી. તેના અર્ધપતિ મહાપરાક્રમશાળી વાવીયા રાજાની સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મીવતી રાણી હતી. તેની કૂખેથી અવતર્યોંગના સમય પૂરે થતાં લક્ષ્મીવતીએ પૂર્વ દિશા જે રીતે સૂર્યને જન્મ આપે છે તે રીતે તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. માતાપિતાએ પુત્રના જન્મથી ઉત્સાહિત બનીને અગ્યાર દિવસ સુધી પુત્ર જન્મના ઉત્સવ મનાવ્યા. પછી બારમા દિવસે ઘણાજ ઉત્સાહથી પુત્રનુ નામ વ્રજનાભ રાખ્યું, વનાસ ક્રમશઃ વધવા લાગ્યા. ઉમરની વૃદ્ધિ થતાં તેણે કલાચાય ની પાસેથી સઘળી કળાઓના અભ્યાસ પણ કરી લીધા. જ્યારે તે યુવાવસ્થાએ પહેોંચ્યા ત્યારે પિતાએ તેને તરૂણૢ જાઇને અનેક રાજકન્યાઆની સાથે તેના વિવાહ સંબંધ પણ કરી દીધા વજનાલકુમાર જ્યારે રાજ કાર્યને સભાળવામાં યાગ્ય બની ગયા ત્યારે પિતાએ રાજ્યને ભાર તેને સુપ્રદ કરી દીક્ષા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૫૨
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy