SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ યાદવગણે રૈવતક પર્વત ઉપર આવી પહોંચ્યા. પ્રસંગવશ ૨ાજીમતી પણ પિતાન સખીયેની સાથે આવેલ હતી પ્રભુની ધર્મ દેશનાને હર્ષિત હૃદયથી સહુ કેઈ સાંભળી રહ્યા હતા. પ્રભુ તરફથી દેવાયેલી ધમદેશના સાંભળીને અનેક રાજાઓ અનેક મનુષ્ય તથા પ્રચુર અનાર્યોએ એ સમયે પ્રતિબદ્ધ બનીને તેમની સામે દીક્ષા ધારણ કરી લીધી. કેટલીક વ્યકિતઓએ પ્રભુની સામે શ્રાવક વ્રતને અંગીકાર કર્યો. જેટલા પ્રત્રજીત થયા હતા એમનામાંથી વરદત્ત આદિ અઢાર ગણધર થયા. એમણે ભગવાને આપેલી ત્રિપદી દ્વારા દ્વાદશાંગીની રચના કરી. રથનેમિએ પણ ભગવાનની પાસેથી મુનિદીક્ષા ધારણ કરી. રામ, કૃષ્ણ અને સમુદ્રવિજય આદિ દશાઈ તથા ઉગ્રસેન આદિ યાદવ અને રાજીમતી વગેરે યાદવ કન્યાઓ પ્રભુની ધર્મદેશના સાંભળીને દ્વારકા પાછા ફરી ગયા. વિહાર કરતાં કરતાં ભગવાન નેમિનાથ જયારે દ્વારકાં પહેચ્યા સમયે એમનો ધર્મદેશના સાંભળીને રાજીમતીએ સાતસો સખીની સાથે ભગવા નને સમક્ષ દીક્ષા ધારણ કરી લીધી. સૂત્રકાર હવે એ વાતનું વર્ણન કરે છે. “ઝાઝા' ઇત્યાદિ ! અન્વયાર્થ–વદ-ચથ પ્રભુ નેમિનાથ ભગવાનની ધર્મદેશનાને સાંભળ્યા પછી ષિમંતા–વૃતિષતિ ધર્યને ધારણ કરનાર તથા વાણિયા-ચકિતા ધર્મને અંગીકાર કરવાના અધ્યવસાયવ ની સા સા એ રાજમતીએ મમરíનિર્મ-અમરસંક્તિમાન ભમરાના જેવા કાળા તથા શBUTષણાદિu– UTસનિમાન સુંદર રીતે ઓળાયેલા લાંબા જે-જેરાન કેશેનું સાવ સુંવરૂકામેવ સૂતિ પિતાના હાથથી જ લાંચન કર્યું. ૩૦ આના પછી જે થયું તેને કહેવામાં આવે છે.--“વાકુવો' ઈત્યાદિ ! અન્વયાર્થ–સુર વિવિઘંશ નિનિદ્રા પિતાના જ હાથથી પિતાના કેશોનું લુંચન કરનાર તથા પોતાની ઇન્દ્રિયને જેણે વશમાં કરી લીધેલ છે એવી શં–તા એ સાળી રામતીને વાયુવા મળ-વાયુવચ મળતિ વાસુદેવ તથા ઉગ્રસેન વગેરેએ કહ્યું કે, Hom– હે પુત્રી ! ઘોર સંસાર – ઘોરં સંસારસાના ભયંકર એવા આ ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રને તમે ટચ તાં-ચંદુઈ શીઘ પાર કર–અર્થાત મુકિત પ્રાપ્ત કરો ૩૧ પછી રાજીમતીએ શું કર્યું? આને કહે છે--“” ઈત્યાદિ ! અન્વયાથ–-વફા સતી-પુનિતા વતી દીક્ષા લઈને મુલત્તર ગુણોનું પરિ પાલન કરવામાં અતિશય સાવધાન અને દવા-દકતા ઉપાંગ સહિત સઘળા અંગોનું અભ્યાસથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરનાર T-HT એ સ દંતંત્ર દ્વારકામાં વસવાં રિચાં -1 નનું ચૈત્ર પોતાની બહેને તેમજ અન્ય સખીજનોને ઘાવી–ાત્રાના દીક્ષા ધારણ કરાવી જેની સંખ્ય સાત ૭૦૦ની હતી. ૩રા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૩૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy