________________
તા મુરખ જેવી વાતા કરે છે. ભલે રાત્રી પેાતાના સ્વામી ચંદ્રના પરિત્યાગ કરીને પદ્મિનેિનાથ સૂર્યની સાથે રહેવા જાય. શીતળતા ચંદ્રમાથી હઠીને ભલે સૂ મા અનુ રકત બને પરંતુ યાદ રાખા કે, આ રાજીમતી નેમિકુમારને છેાડીને બીજા કાઈ પણ પુરૂષના વિચાર કદીપણ કરનાર નથી કાંઈ ચિંતા નથી. જો કે, નેમિકુમારે પેાતાના હાથથી મારા હાથ પકડેલ નથી પરંતુ વ્રત વ્રતુણુ કળમાં મારા માથા ઉપર એમના ભાવ હાથ અવશ્ય મૂકાશે. આ પ્રકારનાંકુર્લીન કન્યાને યાગ્ય એવાં રાજુલનાં વચન સાંભબીતે તે સખીએએ તેની મક્કમતાની ખૂબ પ્રશ'સા કરી અને કહેવા લાગી કે, ખરાબર છે બરાબર છે. તમારૂ આ વચન ધગુંજ ઉત્તમ છે. સત્ય છે. રાજીમતીએ સખીઓની જ્યારે આ પ્રકારની વાત સાંભળી તે ફરીથી તે તેમને કહેલા લાગી કે, હું સખીએ ! આજ મેં સ્વપ્નમાં ઐરાવત ઉપર આરૂઢ એવા કાઇ એક પુરૂષને જોયેલ છે. અને એ પણ જોયું કે, મારા ઘર ઉપર આવીને એ તુરતજ પાછા ફરો ગયા અને જઈને મેના શિખર ઉપર ચડો ગયા. ત્યાં જઈને પ્રજાજનને ચાર અમૃતફળ આપવા માંડયાં એ સમયે માગવાથી મને પણ તેમણે એ ફળ આપ્યાં છે. કહા ! આથી શું થવું જોઇએ. સખીઓએ એ સ્વપ્નની વાતને સાંબળને પ્રત્યુત્તરમાં કહ્યું. કુમારીજી ! તમારા એ સ્વપ્નનું ફળ તે ઘણુંજ સારૂ છે. તમેા મનમાં જરા સરખા પણ વિષાદ કરી. સમજો કે, તમારાં સઘળાં વિઘ્ન દૂર થઈ ચૂકયાં છે. આ નેમિકુમારનું ચાલ્યા જવારૂપ વિઘ્ન જો કે, આઘાત પહેોંચાડનાર તે પશુ એનુ પરિણામ તે ધણુજ સુંદર આવવાનું છે. આથી તમેા નેમિકુમારના વિરહથી ઉદભવેલા શાકને સદા તજી દે. આ પ્રકારે સખીએએ સમજાવવાથી રાજીમતીએ મનમાં થેહુ' સાંત્વન અનુભજ્યું. અને ઘરમાં સ્વસ્થ બનીને રહેવાનું કબૂલ કર્યું. ાના
ન
આ પછી ઘેાડા સમયે નેમિકુમારે જે રીતે સંયમને ધારણ કર્યાં એ વ તને સૂત્રકાર પ્રદર્શિત કરે છે.--‘મળાિમો” ઇત્યાદિ !
અન્વયા ભગવાન તમિકુમારે નિષ્ક્રમણના તરફ મળતળામાંયમોમર્વાળામય નૃત: માનસિક પરિણામ કયું". આ સમયે પાતપાતાનાં આસને કંપિત થવાથી અવધિજ્ઞાન દ્વારા ભગવાનને નિષ્ક્રમણુના તરફ ઉદ્યત થયેલા જાણીને તમ નિજયમાં જાતુંને તસ્ય નળમાં હતું એમને દીક્ષામહોત્સવ કરવાને भाटे देवाय जहोइयं सव्वङ्काए सपरिसा समोइण्णा - देवाश्च यथोचितं सर्वद्धय સર્વત્ર સમવતીની સઘળી ઋદ્ધિયા સાથે તેમજ પતતાના પરિવારથી યુક્ત બનીને ચારે નિકાયાના દેવ એક પછી એક આવીને હાજર થઇ ગયા. ॥૨॥ ‘વમનુસ્ત પરિવુરના” ઇત્ય દ્વિ !
મયા — તો-તતા જ્યારે ચારે નિકાયાના ધ્રુવ આપીને હાજર થઇ ગયા ત્યારપછી સીયાચળ સમાઢો-વિધાનું સમાઢ: દેવાએ તૈયાર કરેલ ઉત્તર કુરૂ ન મની શ્રેષ્ટ પાલખીમાં બેસીને ત્રનશુક્ષ્મ વુડો કેત્રમનુષ્યજીવ્રત: દેવ અને મનુષ્યાથી ઘેરાયેલા એવા મનું માન ભગવાન અષ્ટિનેમિ વાળો નિમિય દ્વારજાતઃ નિષ્ક્રમ્ય દ્વારકાપુરીથી નીકળીને ચાલતાં ચાલતાં વર્યા— દિગો-નૈવતજે સ્થિતઃ રૈવતક પર્યંત ઉપર પધાર્યો ॥૨૨॥
ઉષ્મા” ઈત્યાદિ !
અન્વયા —આ પછી તેઓ ઉખાળે સંપત્તો-કથાનું સમાપ્ત: રૈવતક પતના સહસ્રાત્ર નામના ઉદ્યાનમાં પહોંચ્યા ત્યાં પહેાંચીને ઉત્તમાત્રો મીંબાચીયોને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૫