________________
સૂત્રકાર ભગવાનના રૂપ આદિનું વર્ણન કરતાં કહે છે કે, “સો” ઇત્યાદિ અન્વયા ટ્ટિનેમિનામો સો-ષ્ટિનેમિનામા સઃ અરિષ્ટનેમિ નામવાળા તે ભગવાન માધુર્યં ગાંભીય આદિ લક્ષણાયુક્ત સ્વરવાળા હતા. પ્રદ્યુમનૈમષ્ટ દળો -અષ્ટસદ-અક્ષધર્: હાથ પગમાં સાથિયા, વૃષભ, સિંહુ, શ્રીવત્સ, શંખ, ચક્ર, ગજ, અશ્વ, છત્ર, સમૃદ્ર, વગેરે શુભસૂચક એક હજાર આઠ ૧૦૦૮ લક્ષણાને ધારણ કરેલ હતાં. શૌચમો ગૌતમ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા.સાવી-TMાજ જેરવિ તેમની કાંન્તી શ્યામ હતી. વારિસદમંયળો--મચંદનનઃ વઋષભ, નારાચ, સંહનનવાળા હતા. ખીલ આકારના હાડકાનું નામ વા છે. પટ્ટાકાર હાડ કાનુ' નામ ઋષભ છે. ઉભયતઃ મટબંધનું નામ નારાચુ છે. તેનાથી શરીરની જે રચના થાય છે તેનું નામ વઋષભ નારાચ સહનન છે પ્રભુનું સંહનન આ વા ઋષભ નારાચ હતું. તથા સમયાંતો સમતુલા સંસ્થાન સમચતુસ્ર હતું. સોયરો શો તેનુ' પેટ માછલીના પેટની જેમ અતિ કોમળ હતું. આ પ્રભુના વિવાહ માટે તેવો હેરાન કૃષ્ણે ઉગ્રસેન પાસે રામનું જળ મળંગારૂ-નાનીમતી ન્યાં ચાખતે તેની રાજીમતી કન્યાની માગણી કરો. ઘાદા
તેરાજીમતી કેવી હતી તેનુ' વર્ણન કરતાં સૂત્રકાર કહે છે-“બસ” ઈત્યાદિ ! અન્વયા—સા ાયવળા–સા રાખવાન્યા રાજાઓમાં શ્રેષ્ઠ એવા એ ઉગ્રસેન રાજાની કન્યા, સુશીલા મુશીલા સુંદર આચારવાળી હતી. વાહ પેળિીચાચ પેક્ષિળી સુ ંદર નેત્રવાળી હતી, સન્મજયંવળસંપન્ના-સર્જરુક્ષળસંપન્ના શ્રિયાના સઘળા ઉત્તમ લક્ષણે થી યુકત હતી. અને વિષ્ણુસોયાળિવ્વા-વિદ્યુત્ સૌમિની ત્રા વિશેષ રૂપથી ચમકવાવાળી વિજળીની માફ્ક સમાન પ્રભાવાળી હતી. મા કેશવે અરિષ્ટનેમિના માટે રાજમતિની યાચના જે રૂપથી કરેલ હતી તે અહીંયા કથરૂપે કહેવામાં આવે છે—
એક દિવસની વાત છે કે, ભગવાન અષ્ટિનેમી રમતાં રમતાં કૃષ્ણની શસ્ર શાળામાં જઇ પહોંચ્યા. ત્યાં તેમણે કૃષ્ણનાં શા ધનુષ્યને પાતાના હાથથી જ્યારે ઉઠાવ્યું ત્યારે એ સમયે શસ્ત્રશાળાના રક્ષકે એમને કહ્યું-મહાભાગ ! આ ધનુષ્ય કે જે કાચમાની પીઠના અસ્થિના જેવું કઠોર છે જેને કૃષ્ણના સિવાય કોઈ ચડાવી શકતુ નથી. આથી આપ એને ચઢાવવાના આગ્રહ ન કરે. કેમકે, આપનામાં એટલી શકિત નથી કે જેથી આપ એની પ્રત્યંચાને પણ ઝુકાવી શકે અરિષ્ટનેમિએ શસ્ત્રશાળાના રક્ષકનાં આ પ્રકારનાં વચન જ્યારે સાંભળ્યાં. ત્યારે તેમને ભારે અચરજ થઈ. એમણે એજ વખતે એ કઠેર ધનુષ્યને ઉપાડીને જોતજોતામાં જ વેત્રની માફક નમાવી દીધું, અને ચડાવી દીધું. એ ઇન્દ્ર ધનુષના તુલ્ય ધનુષથી મેઘની માફક પ્રતીત થઈ રહેલા પ્રભુએ ટંકારની ધ્વનીથી સઘળા વિશ્વને પૂરિત કરી દીધું, એના પછી એ ધ ચક્રી પ્રભુએ પ્રભા મંડળથી શેાભાયમાન એવા ચક્રને ઉઠાવીને તેને પેાતાની
આં ળી ઉપર ઘૂમાવ્યું. તે પછી તેને છેાડીને કૌતુકવશ તેઓએ લાકડીની માફક કૌમુદી ગદાને પણ કાઈ પણ પ્રકારનો મહેનત વગર ઉપાડી લીધી કે જેને ઉપાડવામાં ત્રણ ખ ́ડના અધિપતિ વિષ્ણુને પણ પરિશ્રમ પડતા હતે. પ્રભુએ ગદાને ઘુમાવીને પછીથી પાંચ જન્ય શખને વગાડવા માટે ઉપડયા. જ્યારે તે તેને વગાડવા લાગ્યા ત્યારે પ્રભુના મેઢા ઉપર લાગેલા તે શંખ જાણે એવા દેખાતા હતા કે, વિકસિત નીલ કમળ ઉપર રાજહુંસ એડેલ હોય. ભગવાને જયારે તેને વગાડયે ત્યારે તેના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૩