SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ એ પણ ખૂબ જ કઠણ છે. આ પ્રમાણે યોગ્ય સમયે પ્રતિલેખન કરવું, સ્વાધ્યાય કરવું, ધ્યાન કરવું, અનિયતવાસ કરે એ સઘળું કઠણ છે. અમદqN1 घोरं बंभव्ययं धारेउं दुख-अमहात्मना घोरं ब्रह्मवतं धारयितुं दुःखम् ४१यर જનો માટે ઘર બ્રહ્મચર્યવ્રતનું આરાધન કરવું એ પણ ખૂબ જ કઠણ છે. ભાવાર્થ—જે પ્રમાણે કબૂતર શકિત મનથી પિતાના આહારની શે ધમાં નીકળે છે અને જ્યારે તેને થોડેઘણે આહાર મળે છે તે ખાઈ પીઈને કાલની ચિંતાથી એ મુક્ત બની જાય છે તથા બીજા દિવસના આહાર માટે પણ તેને સંગ્રહ કરતા નથી. જેટલી આવશ્યકતા હોય છે એટલા જ પ્રમાણમાં તે ખાય છે. આ પ્રમાણે એષણ દેથી શંકિત ચિત્ત થઈને આહાર ગ્રહણ કરવામાં સાધુ પ્રવૃત્ત થાય છે. પિતાના ઉદરની પૂર્તિના નિમિત્તે જેટલું પણ મળે છે એને ખાઈપીને તે પિતાના કર્તવ્યમાં લાગી જાય છે, કાલની ચિંતા રાખતા નથી તેમ જ કાલ માટે સંગ્રહ પણ કરતા નથી. આ અવસ્થામાં સાધુએ પિતાના વાળને લેચ કરે છે, બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરવી પડે છે. બેટા ! આ સઘળી વૃત્તિઓ તારાથી જન્મભર આચરી શકાશે નહીં. કારણ કે, તે ખૂબ જ કઠણ છે, માટે ઘેર જ રહે. ૩૩ છએ વ્રતને તથા પરીષહ સહન કરવાની દુષ્કરતા બતાવીને ઉપસંહાર કરતાં મૃગાપુત્રના માતાપિતા પોતાના અભિપ્રાયને કહે છે–“yદારૂ” ઈત્યાદિ. અન્વયાર્થ––પુત્ર હે પુત્ર! સુખં કુદરૂ–વં પુરવતઃ તારી ઉમર સુખ ભેગવવાને લાયક છે, કારણ કે, તું માહો-નુ સુકુમાર છે. તને મેં કુળિો -નુમતિ સારી રીતે સ્નાન, ગંધ, લેપન વગેરેથી તથા આભૂષણ વગેરેથી સુસજજીત કરીને પાળેલ પિષેલ છે. કુત્તા સુખે સામgવાત્રિ વદુ ન દુ-દે પુત્ર હવે નામનુજાયિતું ન મહિ આથી તું આગળ કહેલા ગુણવાવાળા આ શ્રામય પદનું પાલન કરવાને માટે સમર્થ થઈ શકીશ નહીં. જે સુખમાં ઉછરેલ સુકુમાર અને સુમન જીત નથી હોતા તે શ્રમણ્યપદને કદાચિત પાળી શકે છે. પરંતુ હે બેટા ! તારા જેવો લાડીલો રાજકુમાર નજ પાળી શકે. ૩૪ હવે ચારિત્રપાલનની અસમર્થતાને દષ્ટાંતથી કહે છે –“ વાવ' ઇત્યાદિ. અન્વયાર્થ–પુરેપુત્ર કે પુત્ર! પુજા–પુજાનામ્ ચારિત્ર સંબંધી મૂળ ગુણે અને ઉત્તર ગુણેને ભાર તે કઈ મામુલી ભાર નથી. મદમરો–મદામાર ઘણેજ ભારે ભાર છે. માત્ર ૬-રૌદમા ફુવ મુજ લેઢાને ભાર જેમ ખૂબ ભારે હોય છે તે પ્રમાણેને આ ભાર ભારે છે. આથી તે દુહો હોર- મતિ વહન ન થઈ શકે તેવું છે. તેને ઉપાડવાવાળી વ્યક્તિના માટે કદી પણ વિજ્ઞાન -ગરામ વિશ્રામ મળી શકતું નથી. અર્થાત્ આ ભારને જીવનપર્યત ઉઠાવવો પડે છે ભાવાર્થ-લેઢાને ભાર જેમ ઘણે જ ભારે હોય છે. તે જ પ્રકારના ચારિત્રને ભાર છે. તેને ઉપાડવાવાળી વ્યક્તિને કયારેય પણ વિશ્ર તિ મળતી નથી. લૌકિક ભાર જ્યારે ઉઠાવવાવાળાને વ્યથિત કરી દે છે ત્યારે તે તેને ઉતારીને વિશ્રામ પણ લઈ શકે છે. પરંતુ આ ચારિત્રગુણના લકત્તર ભારને એક વખત અંગિકાર કર્યા પછી તેને પાછા ઉતારી શકાતા નથી. તે જીવનપર્યત ધારણ કરવાને માટે જ હોય છે. માટે જયારે તું સુખોચિત સુકુમાર અને સમજ છત છે ત્યારે કહો તે બેટા તમો એ ભારને જીદગીપર્યત કઈ રીતે ઉઠાવી શકશે ? ૩૫ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૫૭
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy