________________
બધા મુહૂર્તીના ભાગે થઇ જાય છે. આમાં ૩૦૭ જોડવાથી ૨૧૯૬૦ ભાગ રાશિ આવી જાય છે. આ ભાગ રાશિ દરેક મ`ડળમાં છેદક રાશિ છે. સર્વાશ્ય તરમ’ડળની પરિધિ ૩૧૫૦૮૯ ચેાજન જેટલી છે. આ ચેાજન રાશિમાં ૩૬૭ વડે ગુણાકાર કરવાથી ૧૧૫૬૩૭૬૬૩ આ રૂપ સંખ્યા આવે છે. આમાં ૨૧૯૬૦ના ભાગાકાર કરવામાં આવે તા પર૬૫ આવે છે અને શેષમાં ૧૮૨૬૩ અવશિષ્ટ રહે છે. તે ૬૬ આટલી સંખ્યાભાગ પ્રમાણ સર્વોભ્ય તરમંડળમાં અભિજિત વગેરે નક્ષત્રાની એક-એક મુહૂર્તમાં ગતિ થાય છે. ખાહ્ય નક્ષત્રમ ́ડળમાં મુહૂગતિની પ્રરૂપણા
આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં છે કે ‘ઊઁચાળ મંતે ! નવઘુત્તે' હે ભદ'ત ! જે કાળમાં અભિજિત વગેરે નક્ષત્ર ‘સાધિ મહરું સર્જમિત્તા' સખાદ્યમડળને પ્રાપ્ત કરીને ‘ચાર... ચરૂ' ગતિ ક્રિયા કરે છે. શયાળ મેળળ મુદુત્તે' ત્યારે એક-એક મુહૂર્તમાં તે જેવચારવાંચ્છ’તેઓ કેટલા ક્ષેત્રા સુધી જાય છે ? એના જવાબમાં પ્રભુ કહે છે--‘નોચના ! પંચનોયનસમ્પ્લાક્ તિળિય મૂળરીતે નોચના' હે ગૌતમ ! ત્યારે તેઓ ૫૩૧૯ ચાજન તેમજ ‘સોસય મા સહ્તે' સાળ હજાર 'તિળિય પળસટ્ટે આપણુ છુરૂ' ત્રણસે પાંસઠ ભાગ સુધી જાય છે. ‘ભાગ' શબ્દ આવ યવવાચી હાય છે. એથી આ ભાગ અત્રે કયા પદાર્થના ગ્રહણ કરવામાં આવેલા છે. આ નિમિત્તે સૂત્રકારે ‘મંદરું ાવીસાઇ મળસક્ષેદ્િવચિ સકૃતૢિ છેત્તા' આ પ્રમાણે કહ્યું
છે. એનેા ભાવ આ પ્રમાણે છે કે સ`બાહ્યમાંડળમાં નક્ષત્રની પરિધિ ૩૧૮૩૧૫ છે. આ પરિધિને ૩૬૭ સાથે ગુણિત કરવાથી ૧૧૬૮૨૧૬૦૫ રાશિ આવે છે. આમાં ૨૧૯૬૦ના
થાય છે. અગિયારમાં ચન્દ્રમ'ડળમાં સાતમુ નક્ષત્રમડળ અન્તભૂત થાય છે. પદરમાં ચન્દ્રમડળમાં આઠમુ નક્ષત્રમડળ અંતર્ભૂત થાય છે. શેષ દ્વિતીયાદિ દ્વિતીય-ચતુ – પંચમ-નવમ-દ્વાઇશ, ત્રયાઇશ અને ચતુર્દશ સુધીના સાત ચન્દ્રમડળે-નક્ષત્ર રહિત હાય છે. ફ્ક્ત પ્રથમ, તૃતીય, ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ, દશમ, એકાદશ અને પંચદશ એ આઠ ચંદ્રમ’ડળામાં જ નક્ષત્રો હાય છે. પ્રથમચંદ્ર મડળમાં ૧૨ નક્ષત્રો હાય છે. જેમ કે અભિજિત શ્રવણ,ધનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની અને સ્વાતિ દ્વિતીય ચન્દ્રમંડળમાં પુનવંસુ અને મઘા એ એ નક્ષત્રા હોય છે. તૃતીય ચદ્રમંડળમાં એક કૃત્તિકા નક્ષત્ર હેાય છે. ચતુર્થાંમ`ડળમાં રાહિણી નક્ષત્ર હાય છે અને ચિત્રા નક્ષત્ર હાય છે. પ્`ચમ નક્ષત્રમ ડળમાં વિશાખા નક્ષત્ર હાય છે. ષષ્ઠ— ચંદ્રમડળમાં અનુરાધા, અસમમાં જ્યેષ્ઠા, અષ્ટમમાં મૃગશિરા, આર્દ્રા, પુષ્ય, અશ્લેષા, મૂલ અને હસ્ત એ નક્ષત્રો હોય છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા એમની અંદર મુખે તારાએ હાય છે અને બહાર મુખે તારાઓ હોય છે. આ પ્રમાણે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૩