SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય–પ્રતિ છે. એથી એ અતિઉષ્ણ તેજવાળા હોતા નથી. જેમ કે એઓ મનુષ્યલોકમાં નિદાઘ તુના સમયમાં-ગરમીમાં થઈ જાય છે. મંતવફા' એઓ મંદ આતાપરૂપ લેશ્યાવાળ-કિરણોવાળા હોય છે. તીણ કિરવાળા દેતા નથી. નિરંતર સેar' એમનું અંતર વિચિત્ર હોય છે. અને એમની લેશ્યા પણ ભિન્ન-ભિન્ન જ હોય છે. કેમકે સૂર્ય-ચન્દ્રથી અંતરિત હોય છે. તથા શીતરશ્મિવાનું હોય છે અને સૂર્ય ઉણકિરણવાળો હોય છે. “અortoii સમોઢાહિં સાહિં કુવિઘ કાળકિયા સદણ રમતા તે પvણે કોમતિ ૩નોતિ પમાનેંવિત્તિ' પરસ્પરમાં મિલિત પ્રકાશવાળા એ ચન્દ્ર અને સૂર્યકૂટ પર્વતાગ્રથિત શિખરોની જેમ સર્વદા એકત્ર પિતા-પિતાના સ્થાન ઉપર સ્થિત છે. એટલે કે ચલન ક્રિયાથી રહિત છે. ચન્દ્ર અને સૂર્યોને પ્રકાશ એકલાખ જન સુધી વિસ્તૃત-વિસ્તારવાળો કહેવામાં આવેલ છે. સૂચી પંક્તિની રચના મુજબ વ્યવસ્થિત થયેલા ચન્દ્ર અને સૂર્યોનું પરસ્પરમાં અંતર ૫૦ હજાર જન જેટલું છે. ચન્દ્રની પ્રભાથી મિશ્રિત સૂર્યની પ્રભા છે અને સૂર્યની પ્રભાથી મિશ્રિત ચન્દ્રની પ્રભા છે. આ પ્રમાણે આ ચન્દ્ર અને સૂર્યની પ્રજાને આ પરસ્પરમાં મિશ્રીભાવ કહેવામાં આવેલ છે. એમની સ્થિરતા સમજવા માટે જ કૂટનું દષ્ટાન્ત આપવામાં આવેલું છે. મનુષ્ય ક્ષેત્ર બહિવતી ચન્દ્રાદિક સર્વ જ્યોતિષી દે હલન-ચલન ક્રિયાથી રહિત કહેવામાં આવેલા છે. આ પ્રમાણે એ ચન્દ્રાદિક સર્વતઃ ચેમેરથી તત્ તત પ્રદેશને પિત–પિતાના સમીપવતી સ્થાનને અવભાસિત કરે છે-ઉદ્યોતિત કરે છે તપ્ત કરે છે અને ચમકાવે છે. હવે ગૌતમસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે–તે સિળ મતે ! ટેવાળ ના રે 30 મા’ હ ભદન્ત ! મનુષ્ય ક્ષેત્ર બહિવતી એ જ્યોતિષ્ક દેને ઇન્દ્ર જ્યારે પિત–પિતાના સ્થાન પરથી ચુત થાય છે–પિતાના સ્થાન પરથી પરિભ્રષ્ટ થાય છે. “નિરાળ પ્રતિ તો તે તિવી દે ઈન્દ્રાદિકના અભાવમાં પિતાની વ્યવસ્થા કેવી રીતે કરે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ઝાવ નkumi Dાં સાથે કરેલું છમ્મસા” હે ગૌતમ ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવ તે સ્થાન પર ઉપસ્થિત રહીને ત્યાંની વ્યવસ્થા કરે છે. ઈન્દ્ર-વિરહિત ઈન્દ્રનું સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી રહે છે અને વધારેમાં વધારે ૬ માસ સુધી રહે છે. ત્યાર બાદ ત્યાં ઈન્દ્ર અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે ઈત્યાદિ આ બધું પૂર્વોક્ત પ્રકરણ અહીં યાવત્ પદથી ગૃહીત થયેલું છે. આ પ્રમાણે ૧૫ અનુગદ્વારથી સૂર્ય પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે. સૂ.૧૦ પંદરમુંદ્વાર સમાપ્ત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૪૪
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy